Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં આજરોજ 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2647 થઈ.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યામાં વધ-ઘટ જોવા મળે છે. આજે તા.27-10-2020 નાં રોજ કોરોના પોઝીટિવ દર્દીઓમાં 3 દર્દીઓ વધતાં કુલ આંક 2647 થયો હતો. જીલ્લામાં કોરોનાની સંખ્યામાં ઘટાડો થયો છે પરંતુ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. ભરૂચ જીલ્લામાં 2647 પોઝીટિવ કેસ પૈકી 2467 વ્યક્તિઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. આરોગ્ય ખાતાનાં જણાવ્યા અનુસાર કુલ 30 દર્દીનાં મોત થયા છે. આજરોજ ભરૂચ જિલ્લાના 150 વ્યક્તિઓ સારવાર હેઠળ છે.

Advertisement

Share

Related posts

માંગરોળ : વાંકલના વેરાવીમાં નાંદરવા દેવની ઉજવણી કરાઈ

ProudOfGujarat

જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને આરોગ્ય શાખાની વિવિધ સમિતિઓની બેઠક યોજાઈ

ProudOfGujarat

અંકલેશ્વર-રાત્રીના અંધારામાં સળગી ઉઠી કપડામી કેબીન-જાણો કયા વિસ્તારમાં બની ઘટના…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!