Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વર : શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને પી.આઈ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, પાનોલી દ્વારા 5 લાખનું દાન મળ્યું.

Share

હાલમાં પ્રવર્તમાન કોવિડ – ૧૯ ની પરિસ્થિતિમાં કોવિડ પોઝિટિવ દર્દીઓને નિઃશુલ્ક સારવાર પૂરી પાડતી અંકલેશ્વર ખાતેની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને તેની સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ પી.આઈ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, પાનોલી દ્વારા ૫ લાખનું દાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે કંપનીનાં જનરલ મેનેજર આશુતોષ સિંઘ અને ટીમ તથા હોસ્પિટલના ટ્રસ્ટી કમલેશભાઈ ઉદાની અને મફતભાઈ પટેલ હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ કંપનીના કર્મચારીઓની સારવાર શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે થઇ હતી અને તેઓ તરફથી હોસ્પિટલની સારવાર અને અન્ય સેવાઓનો ઘણો સારો પ્રતિસાદ મળ્યો હતો.

Advertisement

Share

Related posts

વલસાડ તંત્રમાં અંધાપો : વલસાડ જિલ્લાના પાતલીયા ચેકપોસ્ટ પર રસ્તો બિસ્માર હાલતમાં…

ProudOfGujarat

ભરૂચ ખાતે ભરૂચ, છોટાઉદેપુર અને બારડોલી લોકસભા બેઠકની સમીક્ષા બેઠક ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાઇ હતી.

ProudOfGujarat

અંકલેશ્વર- રેલવે અકસ્માત નો ભોગ બનેલા વ્યક્તિના પરિવાર ને જાગૃત યુવાનો દ્વારા આખા વર્ષનું અનાજ આપી માનવતાની મહેક પ્રસરાવી….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!