Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વર : શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને પી.આઈ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, પાનોલી દ્વારા 5 લાખનું દાન મળ્યું.

Share

હાલમાં પ્રવર્તમાન કોવિડ – ૧૯ ની પરિસ્થિતિમાં કોવિડ પોઝિટિવ દર્દીઓને નિઃશુલ્ક સારવાર પૂરી પાડતી અંકલેશ્વર ખાતેની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને તેની સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ પી.આઈ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, પાનોલી દ્વારા ૫ લાખનું દાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે કંપનીનાં જનરલ મેનેજર આશુતોષ સિંઘ અને ટીમ તથા હોસ્પિટલના ટ્રસ્ટી કમલેશભાઈ ઉદાની અને મફતભાઈ પટેલ હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ કંપનીના કર્મચારીઓની સારવાર શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે થઇ હતી અને તેઓ તરફથી હોસ્પિટલની સારવાર અને અન્ય સેવાઓનો ઘણો સારો પ્રતિસાદ મળ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ એસ.ઓ.જી એ શંકાસ્પદ મેન્કોઝેબ કેમિકલ પાવડર સાથે બે ઈસમોની અટકાયત કરી

ProudOfGujarat

કરજણના જુના બજારમાં હેર કટીંગ સલૂન અને દરજીની દુકાનમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી

ProudOfGujarat

ભરૂચમાં ‘મ્યુઝિયમ ઓન વ્હીલ્સ’નો અનોખો શૈક્ષણિક પ્રયોગ, વિદ્યાર્થીઓમાં ઇતિહાસ પ્રત્યે વધ્યો રસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!