Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કોવિડ મહામારીમાં વોરિયર્સ તરીકે કાર્ય કરનારને પંડિત ઓમકારનાથ હોલ ખાતે નગરપાલિકા દ્વારા સન્માન કરવામાં આવ્યું.

Share

કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવવા ભરૂચ નગરપાલિકા દ્વારા પંડિત ઓમકારનાથ હૉલ ખાતે કર્મચારીઓ, અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ કામગીરી તથા વિવિધ એન.જી.ઓ. અને સ્થાનિક સંસ્થાઓને સન્માનપત્ર એનાયત કરવાનું આયોજન રાખવામા આવ્યું હતું

જેઓને નગરપાલિકાએ માસ્ક, પી.પી.ઇ. કીટ, સેનિટાઈઝર, થર્મલ ગન, સેનિટાઈઝર મશીન આપેલ તેમજ સ્મશાન કોવિડ વોરિયર્સને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યા હતા. યોજાયેલ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ સુરભિબેન તમાકુવાલા, ભાજપા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ધનજીભાઈ ગોહિલ, સંજયભાઈ સોની, સમસાદઅલી સૈયદ સહિતનાં તમામ કાઉન્સિલરો ઉપસ્થિત રહયા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ: પિતા-પુત્ર પર ચપ્પુ વડે હુમલો, 25 દિવસ પછી પિતાનું મોત

ProudOfGujarat

સુરતના કડોદરામાં સગર્ભા માતાએ પુત્રની હત્યા કર્યા બાદ ચોથા માળેથી કૂદી આપઘાત કર્યો

ProudOfGujarat

ગોધરા : લોખંડની પાટો સગેવગે કરનારી છ ઈસમોની ગેંગને ઝડપી પાડતી એસ.ઓ.જી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!