Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિએ બંધ નેરોગેજ ટ્રેન ફરી ચાલુ કરાવવા માંગરોળ મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું.

Share

મહોદય રાજ્યપાલને ઉદ્દેશીને માંગરોળ મામલતદારને ઉમરપાડા અને માંગરોળનાં કોંગ્રેસી કાર્યકર્તાઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું કોસંબાથી ઉમરપાડા નેરોગેજ ટ્રેન અંગ્રેજોનાં સમયકાળથી ચાલતી ટ્રેન ગરીબો અને આદિવાસીઓ માટેની જીવાદોરી સમાન ગણાતી આ ટ્રેન બંધ છે જે આદિવાસીઓ, ગરીબ લોકોને અને રોજગારી માટે અપડાઉન કરતા મજૂરી વર્ગ, ફેરિયાઓ, નાના વેપારીઓ માટે જીવાદોરી સમાન ગણાતી આ ટ્રેન ફરી ચાલુ કરવા માંગ કરી છે.

Advertisement

Share

Related posts

અમરેલીમાં રાષ્ટ્રીય ટકાઉ ખેતી મિશન યોજના હેઠળ ખેડૂત શિબિર યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ કસક ભૂગુપુર સોસાયટી નજીક મકાન માંથી ઝડપાયું જુગારધામ.લાખ્ખો ના મુદ્દામાલ સાથે ૮ જુગારીઓ પોલીસ સકંજામાં આવ્યા….

ProudOfGujarat

નર્મદા પોલીસ દ્વારા એક ગુનેગારને હદ પાર કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!