Proud of Gujarat
FeaturedGujaratINDIA

સાહોલ ખાતે મનરેગા યોજના અંતર્ગત આંગણવાડીનું લોકાર્પણ…

Share

સાહોલ મનરેગા યોજના અંતર્ગત આંગણવાડીનું લોકાર્પણ તારીખ 19-12-2020 નાં રોજ માનનીય તાલુકા પ્રમુખ જશુબેન પટેલ, માનનીય કારોબારી અધ્યક્ષ હર્ષદભાઈ એલ.પટેલ, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ જેરામભાઈ રાઠોડ, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર કોમલબેન એચ. ઠાકોર, માનનીય તાલુકા વિકાસ અધિકારી રજનીકાંત વી.માણિયા તથા માનનીય સરપંચ વિદ્યાબેન નવનીતભાઈ પટેલ ગામ પંચાયત સાહોલની ઉપસ્થિતિમાં લોકપર્ણ કાર્યક્રમ સંપન્ન થયેલ હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક શાળા સાહોલના શિક્ષક નિલેશકુમાર ડાહ્યાભાઈ સોલંકીએ કરેલ હતું.

Advertisement

Share

Related posts

રાજપીપળા : નર્મદા કલેક્ટર દ્વારા વિશિષ્ટ સેવાઓ બદલ ચૂનંદા કર્મયોગીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરાયાં.

ProudOfGujarat

સુરત પંથકમાં અસામાજિક તત્વો બેફામ બનતા લોકોમાં ભય.

ProudOfGujarat

ભરૂચ ખાતે બેટી બચાવો અંતર્ગત રેલી યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!