Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સાંસદ મનસુખભાઈ વસાવાની એક જ માંગ જાણો કઈ ?

Share

વન ઊપજ સાથે પશુ પાલન ઉપર નિર્ભિત નર્મદા જીલ્લાના 121 ગામોને દેશનાં રાજપત્રનાં માધ્યમથી ઇકો સેન્સિટીવ ઝોનનાં દાખલ કર્યો છે. ઇકો સેન્સિટીવ ઝોનનાં કારણે નર્મદા જીલ્લાનાં ગામોમાં ખેડૂતોની માલિકીની હક્કવાળી જમીનોમાં સરકારની દખલથી આ વિભાગમાં સરકાર પ્રતિ ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

સરકારની આ દખલથી આદિવાસી સમુદાય ખફા થયો છે. દેશનો આ વંચિત વર્ગ સરકાર પાસે સકારાત્મક વિકાસની અપેક્ષા સેવી રહ્યો હોય જંગલને છેડછાડ કર્યા વિના વિકાસ અને અને કલ્યાણનો માર્ગ શોધી કાઢે તે જ ખેડૂતોના હિતમાં છે તેવો એક પત્ર વડાપ્રધાન મોદીને પાઠવી ઇકો સેન્સિટીવ ઝોનને રદ કરવા જણાવ્યું છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયામાં જંગલ રાજ…? જીઆઈડીસી માં ધંધો કરવો હોય તો હપ્તો આપો, બાકી ગાડી સળગાવી દઈશું, ચારથી વધુ સામે પોલીસ ફરિયાદ

ProudOfGujarat

નેત્રંગ તાલુકામાં સોયાબીનનાં બિયારણની અછતથી ખેડુતોનાં માથે ચિંતાનાં વાદળ ઘેરાયા છે.

ProudOfGujarat

લીંબડી શહેરના નાનાવાસ વિસ્તારમાં CSC દ્વારા ઈશ્રમ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!