Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સાંસદ મનસુખભાઈ વસાવાની એક જ માંગ જાણો કઈ ?

Share

વન ઊપજ સાથે પશુ પાલન ઉપર નિર્ભિત નર્મદા જીલ્લાના 121 ગામોને દેશનાં રાજપત્રનાં માધ્યમથી ઇકો સેન્સિટીવ ઝોનનાં દાખલ કર્યો છે. ઇકો સેન્સિટીવ ઝોનનાં કારણે નર્મદા જીલ્લાનાં ગામોમાં ખેડૂતોની માલિકીની હક્કવાળી જમીનોમાં સરકારની દખલથી આ વિભાગમાં સરકાર પ્રતિ ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

સરકારની આ દખલથી આદિવાસી સમુદાય ખફા થયો છે. દેશનો આ વંચિત વર્ગ સરકાર પાસે સકારાત્મક વિકાસની અપેક્ષા સેવી રહ્યો હોય જંગલને છેડછાડ કર્યા વિના વિકાસ અને અને કલ્યાણનો માર્ગ શોધી કાઢે તે જ ખેડૂતોના હિતમાં છે તેવો એક પત્ર વડાપ્રધાન મોદીને પાઠવી ઇકો સેન્સિટીવ ઝોનને રદ કરવા જણાવ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં રોકેટ ગતિએ વધતાં કોરોનાનાં સંક્રમણને અટકાવવા તથા પ્રજાને વધુ સારી સારવાર અને સુવિધા મળી રહે તે માટે ભરૂચ જિલ્લા કોંગ્રેસે પ્રભારી સચિવને રજૂઆત કરી.

ProudOfGujarat

કોરોના વાયરસની દહેશત વચ્ચે પશુપાલન નિયામકની ગાંધીનગર કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે મરઘી કે ઈંડાનું સેવન સલામત છે.

ProudOfGujarat

રાજકોટમાં તહેવારો ટાણે જ ડુપ્લીકેટ ઘીના બનાવટ સાથે એક શખ્સની ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!