Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સાંસદ મનસુખભાઈ વસાવાની એક જ માંગ જાણો કઈ ?

Share

વન ઊપજ સાથે પશુ પાલન ઉપર નિર્ભિત નર્મદા જીલ્લાના 121 ગામોને દેશનાં રાજપત્રનાં માધ્યમથી ઇકો સેન્સિટીવ ઝોનનાં દાખલ કર્યો છે. ઇકો સેન્સિટીવ ઝોનનાં કારણે નર્મદા જીલ્લાનાં ગામોમાં ખેડૂતોની માલિકીની હક્કવાળી જમીનોમાં સરકારની દખલથી આ વિભાગમાં સરકાર પ્રતિ ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

સરકારની આ દખલથી આદિવાસી સમુદાય ખફા થયો છે. દેશનો આ વંચિત વર્ગ સરકાર પાસે સકારાત્મક વિકાસની અપેક્ષા સેવી રહ્યો હોય જંગલને છેડછાડ કર્યા વિના વિકાસ અને અને કલ્યાણનો માર્ગ શોધી કાઢે તે જ ખેડૂતોના હિતમાં છે તેવો એક પત્ર વડાપ્રધાન મોદીને પાઠવી ઇકો સેન્સિટીવ ઝોનને રદ કરવા જણાવ્યું છે.

Advertisement

Share

Related posts

સુરતના કામરેજમાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો: સુરત જિલ્લામાં 2.60 કરોડના ખર્ચે 3730 લાભાર્થીને મળશે લાભ

ProudOfGujarat

કોરોના મહામારી બાદ આજે ધોરણ 10 અને 12 ની શાળાઓ શરૂ થતાં વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી.

ProudOfGujarat

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રથમવાર એરફોર્સના બોઈંગનું લેન્ડિંગ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!