Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર મામલતદાર કચેરીમાં આગ પ્રજ્વલિત થતા મહત્વનાં કાગળો આગમાં ખાખ…

Share

અંકલેશ્વર ખાતેની મામલતદાર કચેરી ખાતે ગઈ મધ્યરાત્રીએ એકાએક આગ લાગતા કેટલાક મહત્વના દસ્તાવેજોને આગ ભરખી ગઈ હોવાની જાણકારી અત્રે પ્રાપ્ત થઈ છે.

મળતી જાણકારી મુજબ અંકલેશ્વર ખાતેની મામલતદાર કચેરીમાં મોડી રાત્રીના અચાનક આગ ફાટી નીકળતા આ કચેરીના કેટલાક અગત્યના દસ્તાવેજો આગમાં ખાખ થયા હતા. આ બનાવની જાણ અંકલેશ્વરના ફાયર બ્રિગેડને થતા ઘટના સ્થળે લશ્કરો દોડી આવી બેકાબુ આગને કાબૂમાં લીધી હતી. આ લખાય છે ત્યાં સુધી આગ લાગવાના કારણો જણાયા નથી. આગ લાગવાનું રહસ્ય અકબંધ છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં ગોધરા તાલુકાનાં ગદૂકપુર ગામે મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં ડિજિટલ સેવાસેતુ કાર્યક્રમનો શુભારંભ સમારોહ યોજાયો.

ProudOfGujarat

રાજપારડી : પ્રાંકડ ગામે તળાવમાં મગર દેખાતા ગ્રામજનો ભયભીત બન્યા તળાવ નજીક આંગણવાડી અને મંદિર હોવાથી બાળકો અને જનતામાં ડર ગામમાં એક કપિરાજે પણ આંતક મચાવ્યો છે.

ProudOfGujarat

નવસારી : બીલીમોરા સોમનાથ મંદિર ખાતે મેળામાં વાળ પકડી યુવતીઓ બાખડતી હોવાનો વીડિયો વાયરલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!