Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વાલિયા-અંકલેશ્વર માર્ગ પર વટારીયા ગામ નજીક અકસ્માત…

Share

– ટ્રક ચાલકે ઇકો સહિત અન્ય વાહનોને લીધા અડફેટે, ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નહિ.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વાલિયા માર્ગ ઉપર વટારીયા નજીક ટ્રક ચાલકે ઇકો સહિત અન્ય વાહને અડફેટમાં લેતા વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની ખાનગી તથા સરકારી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી

અંકલેશ્વરથી વાલિયા ચોકડી તરફ જવાના માર્ગ ઉપર ટ્રક ચાલકે પોતાની ટ્રક ગફલત ભરી રીતે હંકારી ઇકો સહિત અન્ય ત્રણથી ચાર વાહને અડફેટમાં લેતા ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં વિવિધ વાહનોમાં સવાર મુસાફરો અને ચાલકોને નાની-મોટી ઈજાઓ થતા સારવાર માટે નજીકની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતના પગલે સમગ્ર માર્ગ પર ટ્રાફિક જામની સમસ્યાનું નિર્માણ થયું હતું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની એસ પી સી લાઈફ સાયન્સ કંપનીમાં રીએક્ટરમાં અચાનક બ્લાસ્ટ થતાં એક કામદારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

ProudOfGujarat

અંકલેશ્વરના મોતાલી ગામમાંથી ગુમ થયેલ કિશોરનો મૃતદેહ મળી આવવાના મામલે કિશોરનું ગળુ દબાવી હત્યા કરાય હોવાનો ચોંકાવનારો ખુલાસો…

ProudOfGujarat

અંકલેશ્વર : દઢાલ ગામની અમરાવતી નદીમાં માતાજીની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલ ચાર ડૂબ્યા : ત્રણનાં મોત, એકની હાલત ગંભીર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!