Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વાલિયા-અંકલેશ્વર માર્ગ પર વટારીયા ગામ નજીક અકસ્માત…

Share

– ટ્રક ચાલકે ઇકો સહિત અન્ય વાહનોને લીધા અડફેટે, ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નહિ.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વાલિયા માર્ગ ઉપર વટારીયા નજીક ટ્રક ચાલકે ઇકો સહિત અન્ય વાહને અડફેટમાં લેતા વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની ખાનગી તથા સરકારી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી

અંકલેશ્વરથી વાલિયા ચોકડી તરફ જવાના માર્ગ ઉપર ટ્રક ચાલકે પોતાની ટ્રક ગફલત ભરી રીતે હંકારી ઇકો સહિત અન્ય ત્રણથી ચાર વાહને અડફેટમાં લેતા ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં વિવિધ વાહનોમાં સવાર મુસાફરો અને ચાલકોને નાની-મોટી ઈજાઓ થતા સારવાર માટે નજીકની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતના પગલે સમગ્ર માર્ગ પર ટ્રાફિક જામની સમસ્યાનું નિર્માણ થયું હતું.

Advertisement

Share

Related posts

વડોદરા : મતદાર જાગૃતિ કાર્યક્રમમાં એસ.એસ.જી. હોસ્પિટલના આરોગ્ય સ્ટાફે મતદાન માટે બતાવી સજ્જતા.

ProudOfGujarat

વાંકલ : ઘાણાવડ ગામે 1000 કી.ગ્રા શાકભાજીનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચ શહેરમાં નવ જેટલી સંસ્થા દ્વારા આજે રેલી યોજીને NRC અને CAA નાં કાયદાનો વિરોધ કર્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!