Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગમાં શ્વાનનાં હુમલાથી 5 રહીશો ઘાયલ.

Share

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકા મથકના શાંતિનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી શ્વાનનું લાવારીશ-ઘાયલ બચ્ચું ફરી રહ્યું છે, અને માનવ વસ્તી ઉપર ઉપર હિંસક હુમલાવર થઇ રહ્યું છે, એકાએક બપોરના સમયે શ્વાનના બચ્ચાએ શાંતીનગર વિસ્તારના પાંચ જેટલા રહીશો ઉપર હુમલો કરી દીધો હતો, એટલે કે શ્વાનનું બચ્ચું પાંચ જેટલા રહીશો કરડ્યું હતું, હાથ-પગ અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તમામ ઇજાગ્રસ્તને નેત્રંગ તાલુકા મથકે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા, જેમાં એક ઇજાગ્રસ્તને વધુ સારવારની જરૂર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, શ્વાનના હુમલાના ઘેરા પ્રત્યાઘાતો શાંતિનગર વિસ્તારના રહીશો સહિત ગ્રામજનોમાં પડતા ભયનો માહોલ જણાઇ રહ્યો છે, ઘટનાસ્થળ ઉપર લોકટોળાં ઉમટી પડ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ જય અંબે ટ્રેડર્સ નામના ભંગારના ગોડાઉનમાંથી શંકાસ્પદ લોખંડનું ભંગાર ભરેલ આઇસર ટેમ્પો તથા એલ.પી.જી. ગેસ સિલિન્ડરો ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

ઝઘડિયા : આમલઝર ગામનાં સસ્તા અનાજની દુકાનનાં વિસ્તારનાં 40 ટકા લોકો રેશનકાર્ડ છતાં રેશનકાર્ડ વિનાના !!!

ProudOfGujarat

ભરૂચના માચ ગામે શખ્સના વાડામાંથી ગાંજાના ૬ છોડ મળ્યાં, ૧૧ લાખનો જથ્થો જપ્ત કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!