Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગના વડપાન ગામમાં જીઈબીના તારને અડી જવાથી એક વ્યક્તિનું મોત

Share

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં વડપાન ગામની સીમમાં કરંટ લાગતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ બનાવની મળતી વિગતો અનુસાર આજે સવારે નેત્રંગના વડપાન ગામની સીમમાં જીઈબી ના તાર સાથે અડીજતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે. જીઈબી ના તાર સાથે અડવાથી પાંચિયા મગનભાઈ વસાવા નામના વ્યક્તિનું વીજકરંટ લાગવાથી મોત થયું છે. આ બનાવ બાદ તાત્કાલિક નેત્રંગ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

કરજણ: જુનાબજાર પાસે પાર્ક કરેલી મોટરસાયકલની ઉઠાંતરી…

ProudOfGujarat

ભરૂચ એલ.સી.બી. એ પ્રોહીબિશનના ગુનામાં 10 માસથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો.

ProudOfGujarat

ભરૂચમાં એમ્બ્યુલન્સ ડેની ઉજવણીના ભાગરૂપે ૧૦૮ ઈમરજન્સીનાં 90 કર્મચારીઓએ એમ્બ્યુલન્સની સાફ-સફાઈ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!