Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગના વડપાન ગામમાં જીઈબીના તારને અડી જવાથી એક વ્યક્તિનું મોત

Share

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં વડપાન ગામની સીમમાં કરંટ લાગતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ બનાવની મળતી વિગતો અનુસાર આજે સવારે નેત્રંગના વડપાન ગામની સીમમાં જીઈબી ના તાર સાથે અડીજતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે. જીઈબી ના તાર સાથે અડવાથી પાંચિયા મગનભાઈ વસાવા નામના વ્યક્તિનું વીજકરંટ લાગવાથી મોત થયું છે. આ બનાવ બાદ તાત્કાલિક નેત્રંગ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : પ્રોહીબિશન અને હાલોલ તાલુકામાં શરીર સંબંધી અને રાયોટિંગના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

ભારતીય કિશાન સંઘની ઝઘડીયા તાલુકા કારોબારીની રચના કરાઇ.

ProudOfGujarat

પીપોદરા ગામ નજીક હાઇવે ક્રોસ કરી રહેલા રાહદારીઓને અકસ્માત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!