Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગના વડપાન ગામમાં જીઈબીના તારને અડી જવાથી એક વ્યક્તિનું મોત

Share

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં વડપાન ગામની સીમમાં કરંટ લાગતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ બનાવની મળતી વિગતો અનુસાર આજે સવારે નેત્રંગના વડપાન ગામની સીમમાં જીઈબી ના તાર સાથે અડીજતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે. જીઈબી ના તાર સાથે અડવાથી પાંચિયા મગનભાઈ વસાવા નામના વ્યક્તિનું વીજકરંટ લાગવાથી મોત થયું છે. આ બનાવ બાદ તાત્કાલિક નેત્રંગ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ઉમરપાડા પોલીસે કર્ણાટકની ચાર કરોડની લૂંટના વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો : ફિલ્મી ઢબે ખેતરોમાં પીછો કરી આરોપીને ઝડપી પાડતા પોલીસને મોટી સફળતા

ProudOfGujarat

માંગરોળમાં જન હિત રક્ષક સમિતિએ દેખાવો વિરોધ પ્રદર્શન કરી તાલુકામાં બેફામ થતુ દારૂનું વેચાણ અને જુગારના અડ્ડા બંધ કરાવવા કરી માંગ

ProudOfGujarat

ભરૂચ કલેકટર કચેરીના ગેટ પર જ રખડતા ઢોરોનો અડીંગો, દ્રશ્યો જોઇ લોકો બોલ્યા ઢોરો ધરણા પર છે..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!