Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા જિલ્લાનાં કરજણ જુના બજાર વલિનગરી મેદાનેથી પ.પૂ. માન્ય કાશીરામ સાહેબની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય રેલી આયોજિત કરાઇ હતી.

Share

15 મી માર્ચે પ.પૂ. માન્ય કાશીરામ સાહેબની જન્મ જયંતિ હોઈ જે સંદર્ભે કારણે કરજણ જુનાબજાર વલિનગરી મેદાનમા મુળ નિવાસી એકતા મંચ તથા S. S. D. પરિવારે ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું. રેલીમાં નાના ભુલાકાઓ, નવયુવાનો, વડીલો તેમજ માતા બહેનોએ મોટી સંખ્યામા ભાગ લીધો હતો. આ રેલી જુના બજાર વલિનગરીથી નીકળી નવાબજાર કોર્ટ પાસે ડો. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે જઈ ડો. બાબા સાહેબ આંબેડકર ને સલામી આપી પૂર્ણ કરી હતી.

રેલીનો મુખ્ય ઉદ્દેશ યુવા સંગઠનને એકતા રાખી સમાજ સેવા કરવી તેમજ શિક્ષિત બનો. આ રેલીમાં મૂળ નિવાસી એકતા મંચ કરજણ તથા B.T.S., સંગઠને ટેકો જાહેર કર્યો હતો.

યાકુબ પટેલ : કરજણ

Advertisement

Share

Related posts

સુરત ગેસ ગળતરમાં 6 લોકોના મોત મામલે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે 5 શખ્સોની કરી અટકાયત.

ProudOfGujarat

સુરતમાં સનગ્રેસ હોસ્પિટલની લિફ્ટ ફસાતા ફાયરે કોંક્રિટની દીવાલ તોડી લોકોનું રેસ્ક્યૂ કર્યું

ProudOfGujarat

વાંકાનેરમાં જૂની અદાવતનો ખાર રાખી પાડોશીએ દંપતી સહીત ત્રણને માર માર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!