Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા જિલ્લાનાં કરજણ જુના બજાર વલિનગરી મેદાનેથી પ.પૂ. માન્ય કાશીરામ સાહેબની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય રેલી આયોજિત કરાઇ હતી.

Share

15 મી માર્ચે પ.પૂ. માન્ય કાશીરામ સાહેબની જન્મ જયંતિ હોઈ જે સંદર્ભે કારણે કરજણ જુનાબજાર વલિનગરી મેદાનમા મુળ નિવાસી એકતા મંચ તથા S. S. D. પરિવારે ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું. રેલીમાં નાના ભુલાકાઓ, નવયુવાનો, વડીલો તેમજ માતા બહેનોએ મોટી સંખ્યામા ભાગ લીધો હતો. આ રેલી જુના બજાર વલિનગરીથી નીકળી નવાબજાર કોર્ટ પાસે ડો. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે જઈ ડો. બાબા સાહેબ આંબેડકર ને સલામી આપી પૂર્ણ કરી હતી.

રેલીનો મુખ્ય ઉદ્દેશ યુવા સંગઠનને એકતા રાખી સમાજ સેવા કરવી તેમજ શિક્ષિત બનો. આ રેલીમાં મૂળ નિવાસી એકતા મંચ કરજણ તથા B.T.S., સંગઠને ટેકો જાહેર કર્યો હતો.

યાકુબ પટેલ : કરજણ

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં આર. ટી. ઈ. હેઠળ ગરીબ વિધાર્થીઓની જગ્યાઅે ધનાઢ્ય પરિવાર ના વિધાર્થીઓને પ્રવેશ આપવા મુદે આવેદનપત્ર આપવામાં આવ્યું .

ProudOfGujarat

નર્મદા ખાણ ખનીજ વિભાગનો માઇન્સ સુપરવાઈઝર ૨૦ હજારની લાંચ લેતા ઝડપાયો.

ProudOfGujarat

ડેડીયાપાડા પોલિસ સ્ટેશનમાં PSI તરીકે ફરજ બજાવતા એચ.વી તડવીનું શક્તિ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!