Proud of Gujarat
FeaturedGujaratINDIA

રીક્ષા ચાલકોને મદદ કરો નહિ તો ચક્કાજામ કરવામાં આવશે, ભરૂચમાં રીક્ષા ચાલકોની તંત્રને ચીમકી.

Share

કોરોના મહામારીનાં લોકડાઉન બાદથી રીક્ષા ચાલકોની હાલત કફોડી બની છે, લોકડાઉનથી લઈ અત્યાર સુધી ઓટો રીક્ષા ચાલકોને સરકાર તરફથી કોઈ પણ જાતની મદદ કે યોજનાનો લાભ આપવામાં ન આવતા આખરે રીક્ષા ચાલક હવે સરકાર સામે બાયો ચઢાવવાના મૂડમાં આવ્યા હોય તેમ લાગી રહ્યું છે.

ભરૂચમાં જય ભારત ઓટો રીક્ષા એસોસિએશન દ્વારા રીક્ષા ચાલકોને સરકારી મદદ કે યોજનાનો લાભ આપવા બાબતની માંગ સાથે આવતી કાલે જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવનાર છે અને સાથે જ ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે કે જો આગામી તારીખ ૨૨.૦૩.૨૦૨૧ સુધી રીક્ષા ચાલકોને કોઈ પણ યોજના કે લાભ નહિ આપવામાં આવે તો આંદોલન કરી વહેલી સવારથી જ ચક્કાજામ કરવામા આવશે તેમ ચીમકી રૂપી જણાવવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

નર્મદા જયંતિ નિમિત્તે માં નર્મદા નદી માં સરદાર સરોવર માંથી પાણી છોડવા બાબતે નર્મદા નદી ના ગામડા ના કિનારા વિસ્તાર ના નર્મદા પ્રેમીઓ એ અનોખો વિરોધ પ્રદર્શન ભરૂચ કલેક્ટર કચરી ખાતે કર્યો હતો…..

ProudOfGujarat

ભરૂચ આમોદનાં તણછા ગામ નજીક આવેલ હોટલનાં કંપાઉન્ડમાં વેલ્ડીંગ કામ કરતી વેળા ટેન્કરમાં બ્લાસ્ટ થતા બે લોકોનાં મોત નિપજ્યા.

ProudOfGujarat

વડોદરા : કરજણ નગરમાં સરકારની ગાઈડલાઈન અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જન્માષ્ટમીની ઉજવણી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!