Proud of Gujarat
INDIAFeaturedGujarat

વાલિયાનાં સોડગામનાં સેવાભાવી સરપંચ રમેશ વસાવા કોરોના સંક્રમિત થતાં ટૂંકી સારવાર બાદ અવસાન થયું…

Share

કોરોના સંક્રમિત થયેલા વાલીયા તાલુકાના સોડગામ ગામના સેવાભાવી લોકપ્રિય સરપંચ રમેશ વસાવાનું છ દિવસની સારવાર બાદ દુઃખદ અવસાન થતાં સ્થાનિક ગ્રામજનો અને મિત્ર વર્તુળે આઘાતની લાગણી અનુભવી હતી.
સોડગામના સરપંચ રમેશભાઈ છીતુભાઈ વસાવા ભાજપના સક્રિય કાર્યકર હતા અને સતત બે ટર્મથી તેઓ સોડગામ ગ્રામ પંચાયતના સરપંચ પદે વિજેતા બની લોકપ્રિય સરપંચ બન્યા હતા છેલ્લા છ દિવસથી તેઓ કોરોના સંક્રમિત થયા હતા જેથી ભરૂચ સિવિલ ખાતે તેમની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન તેમનું અવસાન થતાં પરિવારજનોએ અને ગ્રામજનોએ મોટો આંચકો અનુભવ્યો હતો.

Advertisement

Share

Related posts

વાહકજન્ય રોગ નિયંત્રણ માટે અમદાવાદ જીલ્લામાં 200 થી વધુ રાત્રીસભાઓ કરવામાં આવશે.

ProudOfGujarat

સુરતમાં રૂ.૧૩૯ કરોડના ખર્ચે ૮૭.૫૦ હેક્ટર જગ્યામાં બનશે નવો બાયોડાયવર્સિટી પાર્ક.

ProudOfGujarat

13421 નવા મતદારો ઉમેરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!