Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વરનાં પાનોલીમાં રૂપિયાની લેવડ-દેવડ મામલે એક વ્યક્તિની છરીનાં ઘા મારી હત્યા કરાઇ.

Share

અંકલેશ્વરનાં પાનોલીમાં રૂપિયાની લેતી-દેતી મામલે એક વ્યક્તિની છરીનાં ઘા મારી હત્યા કરાઇ હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવની મળતી વિગતો અનુસાર અંકલેશ્વરનાં પાનોલીમાં રૂપિયાની તંગીનાં કારણે દુકાનમાંથી રૂ.300 નો માલ-સામાન લીધેલ હોય જે સામાનનું ચૂકવણું સમયસર ન થતાં રૂ. 300 ની લેતી-દેતીનાં મામલે બોલાચાલી થતાં ઉધાર રાખેલા રૂપિયા પરત ન ચૂકવાતા દુકાનદારે એક વ્યક્તિને છરીનાં ઘા મારી હત્યા કરવાનું સામે આવ્યું છે. આ બનાવ બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે જઈ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ઝધડિયા તાલુકાનાં ફુલવાડી ગામે ખાડીમાં મગરે ઘોડીને જકડી રાખી ફાડી નાખતાં અંતે સારવાર બાદ ઘોડીનું મરણ થયું હતું.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના નબીપુરમાં આજથી પ્રાથમિક શાળાઓનો પુનઃ પ્રારંભ.

ProudOfGujarat

રાજસ્થાનના મુખ્યમંત્રી ડૉ.ભજનલાલ શર્મા અને ગુજરાતના કેબિનેટ મંત્રી ડૉ. પ્રધ્યુમન વાજા ભારત પર્વમાં સહભાગી બન્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!