Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વરનાં પાનોલીમાં રૂપિયાની લેવડ-દેવડ મામલે એક વ્યક્તિની છરીનાં ઘા મારી હત્યા કરાઇ.

Share

અંકલેશ્વરનાં પાનોલીમાં રૂપિયાની લેતી-દેતી મામલે એક વ્યક્તિની છરીનાં ઘા મારી હત્યા કરાઇ હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવની મળતી વિગતો અનુસાર અંકલેશ્વરનાં પાનોલીમાં રૂપિયાની તંગીનાં કારણે દુકાનમાંથી રૂ.300 નો માલ-સામાન લીધેલ હોય જે સામાનનું ચૂકવણું સમયસર ન થતાં રૂ. 300 ની લેતી-દેતીનાં મામલે બોલાચાલી થતાં ઉધાર રાખેલા રૂપિયા પરત ન ચૂકવાતા દુકાનદારે એક વ્યક્તિને છરીનાં ઘા મારી હત્યા કરવાનું સામે આવ્યું છે. આ બનાવ બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે જઈ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

મોરબી બ્રિજ દુર્ઘટનામાં SIT ના રીપોર્ટમાં થયો ઘટસ્ફોટ.

ProudOfGujarat

ભરૂચ : વાતરસા-કોઠી ગામની છાત્રાએ રાજય કક્ષાના કલા ઉત્સવમાં પ્રતિનિધિત્વ કર્યું, જિલ્લાનું ગૌરવ વધાર્યું.

ProudOfGujarat

નડિયાદ : કેન્દ્રીય મંત્રી  દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ઈપ્કોવાળા હોલ ખાતે જિલ્લા કક્ષાનો ‘કૃષિ મેળો-વ-કૃષિ પ્રદર્શન’ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!