Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વરનાં પાનોલીમાં રૂપિયાની લેવડ-દેવડ મામલે એક વ્યક્તિની છરીનાં ઘા મારી હત્યા કરાઇ.

Share

અંકલેશ્વરનાં પાનોલીમાં રૂપિયાની લેતી-દેતી મામલે એક વ્યક્તિની છરીનાં ઘા મારી હત્યા કરાઇ હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવની મળતી વિગતો અનુસાર અંકલેશ્વરનાં પાનોલીમાં રૂપિયાની તંગીનાં કારણે દુકાનમાંથી રૂ.300 નો માલ-સામાન લીધેલ હોય જે સામાનનું ચૂકવણું સમયસર ન થતાં રૂ. 300 ની લેતી-દેતીનાં મામલે બોલાચાલી થતાં ઉધાર રાખેલા રૂપિયા પરત ન ચૂકવાતા દુકાનદારે એક વ્યક્તિને છરીનાં ઘા મારી હત્યા કરવાનું સામે આવ્યું છે. આ બનાવ બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે જઈ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેરના જવાહર બાગ પાસે અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત મ્યુનીસીપલ ડિસ્પેન્સરી અને વાણિજ્ય લક્ષી નિર્માણ પામનાર કોમ્પ્લેક્ષનું આજરોજ સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું

ProudOfGujarat

ભરૂચ : ભારતીય જનતા પાર્ટીની જન આશીર્વાદ યાત્રા પાલેજ ખાતે પહોંચી.

ProudOfGujarat

શુકલતીર્થ ગામ ગંદકીથી ખદબદયું જાણો કેમ અને કેવી રીતે?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!