Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કોવિડ હોસ્પિટલમાં આગનાં બનાવની ગુજરાત હાઈકોર્ટે નોંધ લીધી.

Share

ભરૂચ જીલ્લામાં કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની ગુજરાત હાઈકોર્ટે નોંધ લીધી છે.

તાજેતરમાં ભરૂચની પટેલ વેલ્ફેર નામની ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં આગ લાગતાં કોવિડ વોર્ડનાં 18 લોકોનાં મોત થયા હતા. આ ઘટનાનાં પડધા ગુજરાત હાઇકોર્ટ સુધી પડયા છે. કોવિડની સારવાર લેતા દર્દીઓનાં જીવ આગનાં બનાવનાં કારણે ગુમાવવા પડયા હોય આથી ફાયર સેફટીનાં સાધનોનો અભાવ તેમજ આ આગનાં બનાવનાં જવાબદારો સામે પગલાં લેવાની માંગ પણ લોકોએ કરી છે. આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટે પણ તપાસનાં આદેશ આપ્યાનાં અહેવાલો મળ્યા છે.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ.

ProudOfGujarat

અમદાવાદ : સરળ બનશે ટ્રાન્સપોર્ટ – હવે મેટ્રો અને BRTS થી બહાર નિકળતા લોકોને મળશે ઈલેક્ટ્રીક સ્કૂટર

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ 10 દર્દીઓ નોંધાતા કુલ સંખ્યા 1044 થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!