Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કોવિડ હોસ્પિટલમાં આગનાં બનાવની ગુજરાત હાઈકોર્ટે નોંધ લીધી.

Share

ભરૂચ જીલ્લામાં કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની ગુજરાત હાઈકોર્ટે નોંધ લીધી છે.

તાજેતરમાં ભરૂચની પટેલ વેલ્ફેર નામની ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં આગ લાગતાં કોવિડ વોર્ડનાં 18 લોકોનાં મોત થયા હતા. આ ઘટનાનાં પડધા ગુજરાત હાઇકોર્ટ સુધી પડયા છે. કોવિડની સારવાર લેતા દર્દીઓનાં જીવ આગનાં બનાવનાં કારણે ગુમાવવા પડયા હોય આથી ફાયર સેફટીનાં સાધનોનો અભાવ તેમજ આ આગનાં બનાવનાં જવાબદારો સામે પગલાં લેવાની માંગ પણ લોકોએ કરી છે. આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટે પણ તપાસનાં આદેશ આપ્યાનાં અહેવાલો મળ્યા છે.

Advertisement

Share

Related posts

બોલેરો ગાડીમાં ચોરખાનું બનાવી દારુની હેરાફેરી કરતા ઇસમને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી લીધો

ProudOfGujarat

અંકલેશ્વરમાં નર્મદા લાઈફ લાઇન મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલનો ભવ્ય શુભારંભ

ProudOfGujarat

રાજ્યમાં ફરી રાજનીતિ ગરમાશે, રાજ્યસભા બાદ હવે ભાજપ કોંગ્રેસે શરૂ કરી પેટા ચૂંટણીની તૈયારી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!