Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચનાં આમોદ તાલુકાનાં સરભાણ ખાતે અચાનક વાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો.

Share

ભરૂચના આમોદ તાલુકાના સરભાણ નજીક મારુતિ વાનમાં એકાએક આગ લાગી હતી. ભર બપોરે અચાનક આગ લગતા ચાલકને જાણ થતા વાનમાં બેસેલા લોકો અને ચાલક સમય સૂચકતાથી ગાડીની બહાર નીકળી આવ્યા હતા અને સાથે આવતા જતા લોકોની ભીડ જામી ગઈ હતી. અવારનવાર ગાડીઓમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગતી હોઈ છે તે જ રીતે આ વાનમાં પણ આગ શોર્ટશાર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન છે, ઘટના દરમિયાન સમયસૂચકતાથી બહાર નીકળી જતા કોઈ વ્યક્તિને જાનહાની થઈ ન હતી.

Advertisement

Share

Related posts

આમોદમાં ધોળા દિવસે અછોડા તોડ ટોળકી ત્રાટકી.

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકા મતવિસ્તારમાં સરકારની લાપરવાહીથી મહિનામાં ૧૦ થી ૧૨ જેટલી ગાયો મરવાનો દાવો…

ProudOfGujarat

ભરૂચના નારેશ્વર ખાતે શ્રી રંગ અવધુત મહારાજની ૧૨૧મી જન્મ જયંતિ (રંગ જયંતિ) મહોત્સવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!