Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચનાં આમોદ તાલુકાનાં સરભાણ ખાતે અચાનક વાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો.

Share

ભરૂચના આમોદ તાલુકાના સરભાણ નજીક મારુતિ વાનમાં એકાએક આગ લાગી હતી. ભર બપોરે અચાનક આગ લગતા ચાલકને જાણ થતા વાનમાં બેસેલા લોકો અને ચાલક સમય સૂચકતાથી ગાડીની બહાર નીકળી આવ્યા હતા અને સાથે આવતા જતા લોકોની ભીડ જામી ગઈ હતી. અવારનવાર ગાડીઓમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગતી હોઈ છે તે જ રીતે આ વાનમાં પણ આગ શોર્ટશાર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન છે, ઘટના દરમિયાન સમયસૂચકતાથી બહાર નીકળી જતા કોઈ વ્યક્તિને જાનહાની થઈ ન હતી.

Advertisement

Share

Related posts

અમદાવાદ : વરસાદી માહોલ વચ્ચે હવાઈ સેવા ખોરવાઈ, અમદાવાદ આવતી 3 ફ્લાઇટ ડાઇવર્ટ, 2 કેન્સલ થઈ

ProudOfGujarat

વાંકલ: કાકરાપાર-ગોડધા-વડ સિંચાઈ યોજનાનું પાણી ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયું.

ProudOfGujarat

વાંકલ : લાઇફ લાઇન મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલ સમગ્ર આદિવાસી વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ બનશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!