Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચનાં આમોદ તાલુકાનાં સરભાણ ખાતે અચાનક વાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો.

Share

ભરૂચના આમોદ તાલુકાના સરભાણ નજીક મારુતિ વાનમાં એકાએક આગ લાગી હતી. ભર બપોરે અચાનક આગ લગતા ચાલકને જાણ થતા વાનમાં બેસેલા લોકો અને ચાલક સમય સૂચકતાથી ગાડીની બહાર નીકળી આવ્યા હતા અને સાથે આવતા જતા લોકોની ભીડ જામી ગઈ હતી. અવારનવાર ગાડીઓમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગતી હોઈ છે તે જ રીતે આ વાનમાં પણ આગ શોર્ટશાર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન છે, ઘટના દરમિયાન સમયસૂચકતાથી બહાર નીકળી જતા કોઈ વ્યક્તિને જાનહાની થઈ ન હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ નગરમાં આજથી પાસપોર્ટ મળશે ઘર આંગણે : આજથી અમદાવાદ તથા વડોદરાના ધક્કા પૂરા

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી માં ચાણક્ય વિદ્યાલય ખાતે ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

વડોદરા: ડભોઇ તાલુકાના વાયદપુરા ગામનાં શિક્ષક દંપતીનું કન્યા કેળવણી પ્રોત્સાહક સરાહનીય કાર્ય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!