Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં માઁ કાર્ડની સિસ્ટમમાં લોગીન ન થતા લોકોને હાલાકી.

Share

સમગ્ર ગુજરાતમાં આજરોજ માઁ કાર્ડમાં સિસ્ટમમાં લોગીન ન થતા લોકો પૈસા માટે અટવાયા હતા. કોરોના સિવાય અન્ય ઘણા રોગો અને ઘટનાઓ થતી હોય છે જેના ભાગરૂપે સરકાર દ્વારા માઁ કાર્ડ માન્ય કરવામાં આવ્યું છે જેથી દેશના દરેક નાગરિકને યોગ્ય સાવરવાર અર્થે સરકાર દ્વારા રાહત મળી રહે.

આજે સવારથી જ માઁ કાર્ડના સોફ્ટવેરમાં લોગીન ન થતા લોકોને ભારે નુકશાન ભોગવવાનો વારો આવ્યો હતો. તેનું તારણ કાઢતા માઁ અમૃતમ કાર્ડને રીન્યુની બાબત સામે આવી હતી જેથી આજરોજ સારવાર અર્થે ખસેડાયેલા લોકોને મુશ્કેલી ઉભી થઈ હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : નવી વસાહતના ગરીબ પરિવારના ધ્રુમિલ સોલંકી ક્રિકેટ ક્ષેત્રે કરી રહ્યા છે પ્રગતિ…

ProudOfGujarat

અંકલેશ્વર : શેરી ગરબાને તંત્રની મંજૂરી મળતા આયોજકોએ તૈયારીઓ શરૂ કરી : ખેલૈયામાં અનેરો ઉત્સાહ.

ProudOfGujarat

નેત્રંગ : કેલવીકુવા ગામનાં એન.આર.આઇ ભકત (પાટીદારો) ગામ રક્ષક દળનાં 170 જેટલા જવાનોની વ્હારે આવતાં તમામને અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!