Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ને.હા. 48 નજીક ટ્રકના કેબિનમાં અગ્મય કારણોસર આગ ભભુકી…

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પાસે અગ્મય કારણોસર ટ્રકના કેબિનમાંથી આગ નીકળી હતી આસપાસના વિસ્તારમાં ચકચાર માચી જવા પામ્યો હતો.

ભરૂચના મુંબઈ-અમદાવાદને જોડતો નેશનલ હાઇવે નંબર 48 પર અવારનવાર અકસ્માત અને અન્ય બીજી હોનારતો સર્જાતી ય છે પરંતુ આજરોજ બપોરના સમયે કોઈ અગ્મય કારણોસર અચાનક જ ટ્રકમાંથી આગ ભાભુકી ઉઠી હતી જેથી લોકોના ટોળાં ભેગા થઈ ગયા હતા અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી પાનોલી ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આવ્યું હતું. સમગ્ર ઘટનામાં કોઈને જાનહાની થઇ નથી તેથી આગ કાબુમાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

Advertisement

Share

Related posts

સુરત શહેર માં છેલ્લા ત્રણ મહિનાથી અલગ અલગ વિસ્તારમાં મોબાઇલ સ્નેચિંગ કરતી ગેંગ ને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા

ProudOfGujarat

નડિયાદના કુલ ૧૧ પરીક્ષા કેન્દ્રો ખાતે ૩ એપ્રિલના રોજ કુલ ૨૫૦૦ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે

ProudOfGujarat

ઉમરપાડામાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત મેરેથોન કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!