Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી તાલુકાના રામરાજપર ગામે વિજળી પડવાથી 5 ગાયોના મોત..

Share

હાલ ચોમાસું શરૂ થતાં જ આજે લીંબડી તાલુકાના રામરાજપર ગામે સેલાભાઈ વિઠ્ઠલભાઈ ભરવાડની 5 ગાયોના વિજળી પડવાથી મોત નિપજયું હતું ત્યારે રામરાજપર ગામના સરપંચ ના જણાવ્યા પ્રમાણે વરસાદ વરસતા એકાએક વિજળી ત્રાટકતા રામરાજપરના ભરવાડની 5 ગાયોના મોત નિપજયા
ત્યારે રામરાજપરના સરપંચ દ્વારા લીંબડી તાલુકાના તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.ત્યારે ચોમાસાની શરૂઆતમાં જ પહેલા શિયાણી ગામે વીજળી પડી હતી ત્યારે આજે રામરાજપર ગામે વિજળી પડવાથી 5 ગાયોના મોત નિપજયા હતા..

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર..

Advertisement

Share

Related posts

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં સુપ્રસિદ્ધ બહુચરાજી મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો.

ProudOfGujarat

આજરોજ દાહોદ જિલ્લા માં બુનિયાદી પ્રાથમિક શાળા ભોજેલા ખાતે ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ૨૦૧૮ યોજાવામાં આવ્યો હતો.

ProudOfGujarat

પરપ્રાંતિય પ્લાન ઓપરેટરે બાકી નીકળતા પગાર પેટે કર્વારી પરથી રૂપિયા દોઢ લાખનું મેટલ ડિટેકટર ઉઠાવી જતાં માલિક દ્વારા નેત્રંગ પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!