Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી તાલુકાના રામરાજપર ગામે વિજળી પડવાથી 5 ગાયોના મોત..

Share

હાલ ચોમાસું શરૂ થતાં જ આજે લીંબડી તાલુકાના રામરાજપર ગામે સેલાભાઈ વિઠ્ઠલભાઈ ભરવાડની 5 ગાયોના વિજળી પડવાથી મોત નિપજયું હતું ત્યારે રામરાજપર ગામના સરપંચ ના જણાવ્યા પ્રમાણે વરસાદ વરસતા એકાએક વિજળી ત્રાટકતા રામરાજપરના ભરવાડની 5 ગાયોના મોત નિપજયા
ત્યારે રામરાજપરના સરપંચ દ્વારા લીંબડી તાલુકાના તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.ત્યારે ચોમાસાની શરૂઆતમાં જ પહેલા શિયાણી ગામે વીજળી પડી હતી ત્યારે આજે રામરાજપર ગામે વિજળી પડવાથી 5 ગાયોના મોત નિપજયા હતા..

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર..

Advertisement

Share

Related posts

બોટાદમાં માતેલા સાંઢની જેમ પૂરપાટ દોડતા ડમ્પરો, નગરજનોમાં ફફડાટ.

ProudOfGujarat

ભરૂચ – 26 વર્ષના યુવાને અગમ્ય કારણોસર આત્મહત્યા કરી

ProudOfGujarat

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સ્ટેશનમાં હાજર થયા, પોલીસ સ્ટેશનની બહાર સમર્થકોની ઉમટી ભીડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!