Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં અમરતપરા ગામ નજીક અમરાવતી ખાડીમાં કેમિકલ યુકત પાણીથી હજારો માછલીઓનાં મોત થવાને મામલે હવે GPCB ની તપાસ પર લોકો નજર કરી બેઠા છે.

Share

અંકલેશ્વરમાં વરસાદ પડતાં જ ફરી કેટલીક કંપનીઓ ફરી ખાડીઓમાં કેમિકલ યુકત પાણી છોડવાનું શરૂ કર્યું છે. અગાઉ આમલા ખાડીમાં પાણી છોડતા કેટલાયે ખેડૂતોની ખેતી નાશ પામી હતી ત્યાં જ હવે અંકલેશ્વરની બીજી ખાડી એવી અમરતપરા ગામ નજીક વહેતી અમરાવતી ખાડીને પ્રદુષિત કરવામાં આવી રહી છે. આજે કેટલીક કંપનીઓ દ્વારા અમરાવતી ખાડીમાં કેમિકલ યુકત પાણી છોડતા અમરાવતી ખાડીમાં અસંખ્ય માછલીઓનાં મોત થયા હતા.

જેને લઈને આ મામલે પર્યાવરણ પ્રેમીઓ દ્વારા GPCB ની ટીમને જાણ કરી છે. GPCB ની ટીમે નમૂના લીધા છે હવે જોવાનું રહ્યું કે કઈ કંપની આ પ્રદૂષણમાં જવાબદાર છે તેની વિગતો GPCB બહાર લાવશે તેની ઉપર સર્વેની નજર છે.

Advertisement

Share

Related posts

શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર શ્રી મુક્તજીવન સ્વામી બાપાની ૪૦ મી પુણ્યતિથિએ મણિનગર અને ખેડામાં હરિભક્તો ઉમટશે

ProudOfGujarat

ગોધરા : લઘુમતી મોર્ચાના દ્વારા બાળકોને નોટબુકનું વિતરણ કરાયુ.

ProudOfGujarat

હું તને જાહેરમાં કહું છું, શુ તું મારી સાથે લગ્ન કરીશ, સ્વ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે અભિનેત્રી અમિષા પટેલને કર્યું પ્રપોઝ..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!