Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ : કંસાલી ગામે ડૉ.શ્યામા પ્રસાદ મુખરજીના બલિદાન દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરાયું.

Share

માંગરોળ તાલુકાના કંસાલી ગામે ડૉ.શ્યામા પ્રસાદ મુખરજીના બલિદાન દિવસ નિમિત્તે ભાજપના અગ્રણી આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.કંસાલી ખાતે તાલુકા પંચાયતના કારોબારી સદસ્ય તૃપ્તિબેન મૈસુરીયાએ કંસાલી ખાતે ડૉ. શ્યામાપ્રસાદને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

કંસાલી ગામે ડૉ.શ્યામા મુખરજીના સતકર્મ,આદર્શ સિદ્ધાંતોને યાદ કરીને તેમની યાદમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ તકે તાલુકા પંચાયતના કારોબારી સદસ્ય તૃપ્તિબેન મૈસુરીયા,કંસાલીના સરપંચ અંકિતા ગામીત,ડે.સરપંચ બચુભાઈ મહારાજ, હરેન્દ્ર ગામીત, શૈલેષ મૈસુરીયા, અજીત ગામીત તેમજ ગામના આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ગાંધી જયંતિ નિમિત્તે સમગ્ર નર્મદા જિલ્લામાં તા.૨ જી થી તા.૮ મી ઓકટોબર દરમિયાન નશાબંધી સપ્તાહની કરાશે ઉજવણી.

ProudOfGujarat

પંચમહાલ પોલીસનો લોકડાઉનનાં માહોલમાં પરિસ્થિતિ પર નજર રાખવા એર બલૂનનો નવતર પ્રયોગ જાણો વધુ.

ProudOfGujarat

ખેડા જિલ્લાની પ્રાકૃતિક ખેતીની કામગીરીની પ્રગતિ અંગે સમીક્ષા બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!