Proud of Gujarat
GujaratFeaturedINDIA

પ્રતાપનગર-કેવડિયા વચ્ચેની મેમુ પેસેન્જર ટ્રેન 28 જુલાઈ સુધી રદ કરાઈ.

Share

પ્રતાપનગર-કેવડિયા વચ્ચેની મેમુ મુસાફરોની સેવા 28 જુલાઈ સુધી રદ કરવામાં આવી છે.

વડોદરા વિભાગના ડભોઇ-કેવડિયા વિભાગમાં ટ્રેક મેન્ટેનન્સની કામગીરીને કારણે, પ્રતાપનગર અને કેવડિયા વચ્ચેની નીચેની મેમુ પેસેન્જર ટ્રેનો 22 જુલાઈથી 28 જુલાઇ સુધી રદ રહેશે.
જેમાં 1) ટ્રેન નં. 09107 પ્રતાપનગર-કેવડિયા મેમુ પેસેન્જર
2) ટ્રેન નં. 09108 કેવડિયા-પ્રતાપનગર મેમુ પેસેન્જર
3) ટ્રેન નં. 09109 પ્રતાપનગર-કેવડિયા મેમુ પેસેન્જર
2) ટ્રેન નં. 09114 કેવડિયા-પ્રતાપનગર મેમુ પેસેન્જર રદ કરવામાં આવી હોવાનું રેલવે સત્તાવાળાઓએ જણાવ્યું છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચ ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી સરોવર કાઠીયાવાડી હોટલને બૌડા દ્વારા સિલ કરવામાં આવી જાણો કેમ ?

ProudOfGujarat

ગોધરા : ડીઝાસ્ટરની ટીમ દ્વારા કોરોના જાગૃતિ રેલીનું આયોજન કરાયું.

ProudOfGujarat

કચ્છના છસરા ગામમાં કુંભાર અને આહિર સમાજ વચ્ચે ભાલાથી ખેલાયું લોહિયાળ ધિંગાણું: 6 યુવાનની હત્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!