Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : આપ ના નર્મદા જિલ્લા પ્રમુખ ભૂખ હડતાળ પર ઉતર્યા.

Share

સાગબારા વિદ્યુત બોર્ડના ઈજનેર દ્વારા યોગ્ય જવાબ નહીં આપતા ડૉ. કિરણ વસાવા સહિત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભૂખ હડતાળ ઉપર ઉતર્યા. આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ ડો. કિરણ વસાવાએ જણાવ્યુ કે સાગબારા TDO સાહેબના ઓફીસમાં કોઈ ચાર્જ ઉપર નથી, મામલતદાર કચેરીમાં કોઈ ચાર્જ ઉપર નથી. મુલાકાત દરમ્યાન કોઈ અધિકારી નથી મળ્યા ને અમને ઓફિસમાં જવા નથી દેવામાં આવતા અમને પોલિસ તંત્ર દ્વારા રોકવામાં આવે છે તેવા આરોપ લગાવામાં આવ્યા.

તાહિર મેમણ

Advertisement

Share

Related posts

રાજપીપલામાં બીજેપી દ્વારા “વન ડે વન ડીસ્ટ્રીક “કાર્યક્રમ અંતર્ગત સી આર પાટીલની ઉપસ્થિતિમા પેજ સમિતિનુ વિશાળ સંમેલન યોજાયું.

ProudOfGujarat

ક્રેડાઇ ભરૂચ રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ગુજરાત દ્વારા દિવાળી સ્નેહમિલન સમારોહ યોજાયો…

ProudOfGujarat

ભરૂચમાં આજે વધુ 10 કેસ કોરોના પોઝિટીવ આવતા જીલ્લામાં કોરોનાનાં આંક 161 ઉપર પહોંચી ગયો છે જેમાં સંક્રમિત થનારા લોકો કોઈકનાં સંપર્કમાં આવી ચેપ ગ્રસ્ત થયા હોવાનું બહાર આવ્યું છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!