Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : આપ ના નર્મદા જિલ્લા પ્રમુખ ભૂખ હડતાળ પર ઉતર્યા.

Share

સાગબારા વિદ્યુત બોર્ડના ઈજનેર દ્વારા યોગ્ય જવાબ નહીં આપતા ડૉ. કિરણ વસાવા સહિત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભૂખ હડતાળ ઉપર ઉતર્યા. આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ ડો. કિરણ વસાવાએ જણાવ્યુ કે સાગબારા TDO સાહેબના ઓફીસમાં કોઈ ચાર્જ ઉપર નથી, મામલતદાર કચેરીમાં કોઈ ચાર્જ ઉપર નથી. મુલાકાત દરમ્યાન કોઈ અધિકારી નથી મળ્યા ને અમને ઓફિસમાં જવા નથી દેવામાં આવતા અમને પોલિસ તંત્ર દ્વારા રોકવામાં આવે છે તેવા આરોપ લગાવામાં આવ્યા.

તાહિર મેમણ

Advertisement

Share

Related posts

ભરૂચ શહેર-જિલ્લામાં સામાજીક કાર્યકર્તા જોડાયેલી અને સમાજ ઉપયોગી કામ કરતી ટાઈગર એકતા ગૃપ દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

ProudOfGujarat

ભરૂચ લોકસભા ના ભાજપ ના ઉમેદવાર મનસુખ વસાવા એ શક્તિ પ્રદશન કરી પોતાની ઉમેદવારી નોંધાવી, ફોર્મ જમા કરાવવા પહેલા પરસેવા છૂટ્યા, મોઢું લૂછી પહોંચ્યા અધિકારી સમક્ષ

ProudOfGujarat

કિશોરી રસ્તો ભુલી વાલિયા પહોંચી, વાલિયા પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!