Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : આપ ના નર્મદા જિલ્લા પ્રમુખ ભૂખ હડતાળ પર ઉતર્યા.

Share

સાગબારા વિદ્યુત બોર્ડના ઈજનેર દ્વારા યોગ્ય જવાબ નહીં આપતા ડૉ. કિરણ વસાવા સહિત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભૂખ હડતાળ ઉપર ઉતર્યા. આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ ડો. કિરણ વસાવાએ જણાવ્યુ કે સાગબારા TDO સાહેબના ઓફીસમાં કોઈ ચાર્જ ઉપર નથી, મામલતદાર કચેરીમાં કોઈ ચાર્જ ઉપર નથી. મુલાકાત દરમ્યાન કોઈ અધિકારી નથી મળ્યા ને અમને ઓફિસમાં જવા નથી દેવામાં આવતા અમને પોલિસ તંત્ર દ્વારા રોકવામાં આવે છે તેવા આરોપ લગાવામાં આવ્યા.

તાહિર મેમણ

Advertisement

Share

Related posts

એઈમ્સને જોડતા ફોરલેન સિક્સલેન રોડને મળી મંજૂરી : 1,200 કરોડના ખર્ચે અત્યાધુનિક એઇમ્સ હોસ્પિટલ બનશે.

ProudOfGujarat

અંકલેશ્વરના ભડકોદ્રા ગ્રામ પંચાયત ખાતે વિકાસના કામો અંગે પ્રશ્નો ઉઠાવતા તલાટીએ ગ્રામસભા છોડી : જાગૃત નાગરિકે ધરણાં પર બેસી વિરોધ કર્યો.

ProudOfGujarat

તારા માતા-પિતા મારૂં સન્માન નથી રાખતાં કહીં પતિનો ત્રાસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!