Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોલ તાલુકાની મોસાલી ખાતે આવેલ બેંક ઓફ બરોડા શાખામાં સત્યનારાયણની કથા કરાઇ.

Share

આજરોજ સવારે 8:30 કલાકે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોસાલી મુકામે આવેલ બેંક ઓફ બરોડા શાખામાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સત્યનારાયણની કથા રાખવામાં આવી હતી. આ કથામાં બેંક ઓફ બરોડાના મેનેજર પ્રવીણભાઈ ચૌધરી, પરેશભાઈ પરમાર, મનિષાબેન પરમાર, પિયુષભાઈ ચૌધરી, વિમલભાઈ વસાવા, અમિતભાઈ ગામીત, કનુભાઈ ચૌધરી અર્જુનભાઈ વસાવા, હસમુખભાઈ ચૌધરી તથા સ્ટાફ જોડાયો હતો કથા પૂર્ણ થયા બાદ પ્રસાદી આપવામાં આવી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

OLX પર સ્ટેચ્યુ ઓફ યુનિટીને વેચવાની જાહેરાત કરનાર અજાણ્યા ઇસમ અને વેબસાઇટ સામે કેવડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ પોલીસ ફરીયાદ.

ProudOfGujarat

ઝઘડિયાનાં રાણીપુરા ગામે ધોરીમાર્ગ સુધી સ્ટ્રીટ લાઈટ મુકવામાં આવી.

ProudOfGujarat

ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ છતા અમદાવાદમાં વેચાણ, 2500 ટેલર સાથે એક ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!