Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોલ તાલુકાની મોસાલી ખાતે આવેલ બેંક ઓફ બરોડા શાખામાં સત્યનારાયણની કથા કરાઇ.

Share

આજરોજ સવારે 8:30 કલાકે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોસાલી મુકામે આવેલ બેંક ઓફ બરોડા શાખામાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સત્યનારાયણની કથા રાખવામાં આવી હતી. આ કથામાં બેંક ઓફ બરોડાના મેનેજર પ્રવીણભાઈ ચૌધરી, પરેશભાઈ પરમાર, મનિષાબેન પરમાર, પિયુષભાઈ ચૌધરી, વિમલભાઈ વસાવા, અમિતભાઈ ગામીત, કનુભાઈ ચૌધરી અર્જુનભાઈ વસાવા, હસમુખભાઈ ચૌધરી તથા સ્ટાફ જોડાયો હતો કથા પૂર્ણ થયા બાદ પ્રસાદી આપવામાં આવી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

૬,૭ ની ગેમ કોને ભારે પડશે..? ભરૂચ જિલ્લાની બે વિધાનસભા બેઠકો માટે ભાજપમાં ૧૭ દાવેદારો, આંતરિક કકળાટ કે પાર્ટીની રણનીતિ, કાર્યકરો મુંઝવણમાં.

ProudOfGujarat

સૌરાષ્ટ્ર : શેત્રુંજી ડેમ 83 ટકાથી વધુ ભરાયો : હેઠવાસના ગામોમાં એલર્ટ જાહેર.

ProudOfGujarat

ઉર્વશી રૌતેલા બની બાર્બી ડોલ, 60 લાખના રેડ આઉટફિટમાં જોવા મળ્યો હોટ અવતાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!