Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોલ તાલુકાની મોસાલી ખાતે આવેલ બેંક ઓફ બરોડા શાખામાં સત્યનારાયણની કથા કરાઇ.

Share

આજરોજ સવારે 8:30 કલાકે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોસાલી મુકામે આવેલ બેંક ઓફ બરોડા શાખામાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સત્યનારાયણની કથા રાખવામાં આવી હતી. આ કથામાં બેંક ઓફ બરોડાના મેનેજર પ્રવીણભાઈ ચૌધરી, પરેશભાઈ પરમાર, મનિષાબેન પરમાર, પિયુષભાઈ ચૌધરી, વિમલભાઈ વસાવા, અમિતભાઈ ગામીત, કનુભાઈ ચૌધરી અર્જુનભાઈ વસાવા, હસમુખભાઈ ચૌધરી તથા સ્ટાફ જોડાયો હતો કથા પૂર્ણ થયા બાદ પ્રસાદી આપવામાં આવી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના ભીમપોર ગામના સ્થાનિક લોકોની રેતીની ટ્રકોની અવરજવર અટકાવવા કલેકટરને રજુઆત.

ProudOfGujarat

સુરતના અમરોલીમાં બે જુથ વચ્ચેના ઝઘડામાં નિર્દોષ વ્યક્તિની કરાઇ હત્યા.

ProudOfGujarat

વનરક્ષક અને વનપાલનનાં પગાર વધારવા અંગે ગુજરાત રાજય વનરક્ષક કર્મચારી મંડળ ગાંધીનગર દ્વારા રજૂઆત કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!