Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરમાં કલાત્મક હિંડોળાનાં દર્શન માટે ભક્તોની ભીડ…

Share

અંકલેશ્વરમાં પવિત્ર શ્રાવણ માસ નિમિતે વૈષ્ણવ હવેલીઓમાં કલાત્મક હિંડોળાઓએ ભારે આકર્ષણ જમાવ્યું છે.

અંકલેશ્વર પંચાટી બજાર સ્થિત પૌરાણીક રાધાવલ્લભ મંદીરે કલાત્મક ફુલોનાં નયનરમ્ય હિંડોળાનાં દર્શન માટે વહેલી સવારથી ભક્તો ઊમટી પડ્યાં હતા અને ઠાકોરજીની હિંડોળે ઝુલાવવાનો લ્હાવોલઈ ક્રૂતાર્થ થયાની લાગણી અનુભવી હતી. અંકલેશ્વરની અન્ય હવેલીઓ નારાયણજીની દહેરી સહિતનાં મંદીરોમાં પણ મોટી સંખ્યામાં ભક્તો વિવિધ શણગારથી સજાવેલાં હિંડોળાનાં દર્શન માટે મોટી સંખ્યામાં ઊમટી રહ્યાં છે.

Advertisement

Share

Related posts

ભરૂચ-આગામી ઉત્તરાયણ પર્વને લઇ જન જાગૃતિ અર્થે રેલી નિકળી-જાણો શુ સંદેશ આપવામાં આવ્યો.

ProudOfGujarat

ગોધરા શહેરમાં નશીલી દવાઓનુ રેકેટ SOG શાખાએ પકડી પાડ્યુ, એક ઇસમની અટકાય

ProudOfGujarat

વાગરા તાલુકાના સુત્રેલ ગામના તળાવ પાસે ૬ જુગારિયા ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!