Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલસાડ જિલ્લાના ડુંગરી પોલીસ સ્ટેશનમાં સત્યનારાયણની કથા યોજાઇ.

Share

કોરોના મહામારીને લઈને સુખ શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર આજરોજ વલસાડ જિલ્લાના ડુંગરી ખાતે ડુંગરી પોલીસ સ્ટેશનમાં ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એસ રાજપુત દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું અને સુખ-સમૃદ્ધિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી.

કાર્તિક બાવીશી

Advertisement

Share

Related posts

ભરૂચમાં નર્મદા નદી મઘરાતે ભયજનક સપાટી વટાવે તેવી સંભાવના, જાણો કલેકટરે શું કહ્યું

ProudOfGujarat

સ્ટીલનાં સ્ક્રેપની રૂ. 72 લાખની ચોરીનો ભેદ ઉકેલતી નડિયાદ એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

ડેડીયાપાડા પંથકમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડતી એલસીબી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!