Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલસાડ જિલ્લાના ડુંગરી પોલીસ સ્ટેશનમાં સત્યનારાયણની કથા યોજાઇ.

Share

કોરોના મહામારીને લઈને સુખ શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર આજરોજ વલસાડ જિલ્લાના ડુંગરી ખાતે ડુંગરી પોલીસ સ્ટેશનમાં ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એસ રાજપુત દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું અને સુખ-સમૃદ્ધિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી.

કાર્તિક બાવીશી

Advertisement

Share

Related posts

લીંબડી અમદાવાદ હાઇવે પર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું

ProudOfGujarat

ભરૂચ ડ્રાઇવર સેવા ટ્રસ્ટ દ્વારા આજરોજ મેટ્રો lene સર્વિસના કોન્ટ્રાક્ટરો તથા વડોદરા આરટીઓ ચેકિંગ સ્ટાફની હેરાનગતિ બંધ કરવા ભરૂચ જિલ્લાના સ્થાનિક ટેક્સી ડ્રાઇવરો દ્વારા આજરોજ કલેક્ટરશ્રીને એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું…

ProudOfGujarat

અંકલેશ્વર રાજપીપળા રોડ ખાતે પ્રતિષ્ઠા ઈન્ડસ્ટ્રીયલ પાર્ક માં ગુજરાત પાલ મહાસભા યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!