Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનાં જન્મદિન નિમિત્તે ભરૂચ ભાજપ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઇ.

Share

તા. 25 મી સમ્પ્ટેબરના રોજ ભારતીય વિચારક સમાજ સેવક અને રાજકારણી ભારતીય જનતા પાર્ટીની પિતૃ સંસ્થા ભારતીય જનસંઘના નેતા પંડિત દિનદયાળ ઉપાધ્યાયજી જન્મદિવસ નિમિત્તે ભાજપ કાર્યાલય ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

પંડિત દિનદયાળ ઉપાધ્યાયજી જન્મદિવસ નિમિત્તે ભરૂચ ભાજપા કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી જે સંદર્ભે ભરૂચ ભાજપા જીલ્લા પ્રમુખ મારુતિસિંહ અર્ટોદરિયા, જીલ્લા મહામંત્રી નિરલભાઈ પટેલ, જીલ્લા ઉપપ્રમુખ દિવ્યેશભાઈ પટેલ, જીલ્લા મંત્રી નિશાંત મોદી, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, ઉપપ્રમુખ નીનાબા યાદવ, શહેર પ્રમુખ પ્રકાશભાઈ પટેલ, મહામંત્રી દીપકભાઈ મિસ્ત્રી તથા શહેરના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

કોરોના કાળમાં નર્મદાના ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ ભોળા દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરનાર જિલ્લા માંથી 8 બોગસ તબીબો ઝડપાયા

ProudOfGujarat

અંકલેશ્વરમાં નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલનાં હસ્તે માર્ગનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

ગરૂડેશ્વર તાલુકાનાં નવા-વાઘપુરા તાલુકા પંચાયત સીટ પરથી સાંસદ મનસુખ ભાઈનાં ભત્રીજા હસમુખભાઈ ગોવિંદભાઈ વસાવાએ દાવેદારી પાછી ખેંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!