Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : ગડખોલ ગામે આઠમ નિમિત્તે નવચંડી યજ્ઞ સહીત કાનુની જાગૃતિ શિબિર યોજાયો.

Share

અંકલેશ્વર ગડખોલ ગામ પાસે દર વર્ષે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે અને લગભગ એક વર્ષ બાદ મેળાનો માહોલ સર્જાયો હતો તે સાથે કાનુની જાગૃતિ શિબિર પણ યોજવામાં આવી હતી.

રાષ્ટ્રી કાનૂની સેવા સતા મંડળના નેજા હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળ અનુશ્રયમાં જિલ્લા કાનૂની સેવા સમિતિ ભરૂચ તથા અંકલેશ્વર તાલુકા સેવા સમિતિ દ્વારા સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર તાલુકામાં તમામ ગામોમાં કાનૂની શિબિરો સતત થઈ રહી છે જેના અનુસંધાને આજે અંકલેશ્વર તાલુકાના 22 ગામોમાં એક સાથે કાનૂની જાગૃતિની શિબિરો યોજાઈ હતી ઉપરાંત ગડખોલ ગામમાં સિંધવાઇ માતાના મંદિરમાં મેળો ભરાયો હતો. મેળામાં સ્ટોલ ઉભો કરીને ગામના લોકોને જાગૃત કરીને ડોર ટુ ડોર સંપર્ક અભિયાન પણ યોજાયું હતું જેમાં પેનલ વકીલો PLV ભાઈ બહેનો દ્વારા કરવામાં આવી જેમાં મોટી સંખ્યમાં લોકોએ કાનૂની જાગૃતિ શિબિરનો લાભ લીધો.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેર ના ગંગાજમના સોસાયટી ખાતે બંધ મકાન ને તસ્કરોએ નિશાન બનાવી હજારોની મત્તા ઉપર હાથફેરો કર્યો હતો…

ProudOfGujarat

ચૈત્રી નવરાત્રી દરમ્યાન ગુમ થયેલાઓના પરીવાર સાથે મિલન કરાવતી પાવાગઢ પોલીસ

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ રજૂ કરે છે નૂતન ફેસ સ્કેન ફીચર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!