Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખએ પ્રજાને કચરો કચરાપેટીમાં નાંખવા આગ્રહ કર્યો.

Share

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં સફાઈ અભિયાન કરાવવામાં આવતી હોય છે પરંતુ કચરાપેટી હોવા છતાં પણ લોકો પોતાની જવાબદારીઓ ભૂલી કચરો કચરાપેટીમાં કચરો નાંખવાની જગ્યાએ રોડ ઉપર જ કચરો નાંખી દેતા હોય છે.

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાનો ટેમ્પો પણ આવે છે પરંતુ ઘણીવાર ટાઈમસર ટેમ્પો ના આવતા લોકો રોડ ઉપર જ કચરો નાંખી દેતાં હોય છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ તથા અંકલેશ્વર નગરપાલિકા સફાઈ અભિયાનના કર્મચારી દ્વારા અંકલેશ્વરની સમગ્ર પ્રજાને સ્વચ્છતા રાખવા માટે વિનંતી કરવામાં આવી હતી અને કચરો કચરાપેટીમાં નાંખે તેવો આગ્રહ કર્યો હતો.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

રાજપીપલા જીતનગર ચોકડી પાસે આદિવાસી એક્તા પરિષદ દ્વારા 25 મું ત્રિ દિવસીય સાંસ્કૃતિક એક્તા મહાસંમેલન યોજાશે

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં હાઈ-ટેક જનસેવા કેન્દ્રો તૈયાર, 14 માર્ચે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પંચાયતની બોડીની અંતિમ સામાન્ય સભામાં ૧૩૨૨.૮૨ કરોડનું બજેટ મંજૂર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!