Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખએ પ્રજાને કચરો કચરાપેટીમાં નાંખવા આગ્રહ કર્યો.

Share

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં સફાઈ અભિયાન કરાવવામાં આવતી હોય છે પરંતુ કચરાપેટી હોવા છતાં પણ લોકો પોતાની જવાબદારીઓ ભૂલી કચરો કચરાપેટીમાં કચરો નાંખવાની જગ્યાએ રોડ ઉપર જ કચરો નાંખી દેતા હોય છે.

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાનો ટેમ્પો પણ આવે છે પરંતુ ઘણીવાર ટાઈમસર ટેમ્પો ના આવતા લોકો રોડ ઉપર જ કચરો નાંખી દેતાં હોય છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ તથા અંકલેશ્વર નગરપાલિકા સફાઈ અભિયાનના કર્મચારી દ્વારા અંકલેશ્વરની સમગ્ર પ્રજાને સ્વચ્છતા રાખવા માટે વિનંતી કરવામાં આવી હતી અને કચરો કચરાપેટીમાં નાંખે તેવો આગ્રહ કર્યો હતો.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

ઊની ગરમ વાઘા પહેરાવી ભક્તોએ પ્રભુ પ્રત્યે ભાવ પ્રગટ કર્યો…જાણો ક્યાં??

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ પદમાબેનના કાર્યાલયનું ઉદઘાટન …!

ProudOfGujarat

અંકલેશ્વરના હજાત ગામની સીમમાંથી પસાર થતી ઓ.એન.જી.સી. ફુડ ઓઇલની ચાલુ પાઇપ લાઇનમાંથી ક્રુડ ઓઇલની ચોરી કરતી ટોળકી ઝડપાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!