Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખએ પ્રજાને કચરો કચરાપેટીમાં નાંખવા આગ્રહ કર્યો.

Share

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં સફાઈ અભિયાન કરાવવામાં આવતી હોય છે પરંતુ કચરાપેટી હોવા છતાં પણ લોકો પોતાની જવાબદારીઓ ભૂલી કચરો કચરાપેટીમાં કચરો નાંખવાની જગ્યાએ રોડ ઉપર જ કચરો નાંખી દેતા હોય છે.

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાનો ટેમ્પો પણ આવે છે પરંતુ ઘણીવાર ટાઈમસર ટેમ્પો ના આવતા લોકો રોડ ઉપર જ કચરો નાંખી દેતાં હોય છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ તથા અંકલેશ્વર નગરપાલિકા સફાઈ અભિયાનના કર્મચારી દ્વારા અંકલેશ્વરની સમગ્ર પ્રજાને સ્વચ્છતા રાખવા માટે વિનંતી કરવામાં આવી હતી અને કચરો કચરાપેટીમાં નાંખે તેવો આગ્રહ કર્યો હતો.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

ભરૂચ-લોકસભા બેઠક પર ચૂંટણી લડવા માટે કોંગી અગ્રણી દલપતસિંહ વસાવાની દિલ્હીમાં રજુઆત…

ProudOfGujarat

એક્ઝિટ પોલ સામે ઝઘડિયાના અપક્ષ ઉમેદવાર છોટુ વસાવાએ સવાલો ઉઠાવ્યા, કહ્યું ચોક્કસ સેટિંગ કર્યું હોય તેમ લાગે છે..

ProudOfGujarat

રાજપીપળા : કોરોના મહામારીમાં ઇમ્યુનીટી વધારતી આયુર્વેદિક ઔષધિ તેમજ અન્ય દવાઓનું મોટાપાયે કરાતું ઉત્પાદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!