Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખએ પ્રજાને કચરો કચરાપેટીમાં નાંખવા આગ્રહ કર્યો.

Share

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં સફાઈ અભિયાન કરાવવામાં આવતી હોય છે પરંતુ કચરાપેટી હોવા છતાં પણ લોકો પોતાની જવાબદારીઓ ભૂલી કચરો કચરાપેટીમાં કચરો નાંખવાની જગ્યાએ રોડ ઉપર જ કચરો નાંખી દેતા હોય છે.

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાનો ટેમ્પો પણ આવે છે પરંતુ ઘણીવાર ટાઈમસર ટેમ્પો ના આવતા લોકો રોડ ઉપર જ કચરો નાંખી દેતાં હોય છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ તથા અંકલેશ્વર નગરપાલિકા સફાઈ અભિયાનના કર્મચારી દ્વારા અંકલેશ્વરની સમગ્ર પ્રજાને સ્વચ્છતા રાખવા માટે વિનંતી કરવામાં આવી હતી અને કચરો કચરાપેટીમાં નાંખે તેવો આગ્રહ કર્યો હતો.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

નેત્રંગ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નયનાબેન પ્રજાપતિએ સસ્પેન્શન સામે GPCC સમક્ષ ઉઠાવ્યો વિરોધ : ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પર સત્તાના દુરુપયોગનો આરોપ, સસ્પેન્શન રદ કરવાની માંગ

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં પાલેજ નગરમાં સ્વૈચ્છિક બંધનાં પગલે નગરનાં બજારો બપોરે ત્રણ કલાકે બંધ જોવા મળી રહ્યા છે.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના આંબાવાડી ખાતે રવિ કૃષિ મહોત્સવ અને સેવા સેતુ કાર્યકમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!