Proud of Gujarat
INDIAFeaturedGujarat

સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે દર વર્ષેની જેમ દેવઉઠી અગિયારસના દિવસે આ વખતે પણ ભગવાન વિષ્ણુજી અને માઁ તુલસીજીના વિવાહનો મંગલમય પ્રસંગ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. કુલીન પ્રજાપતિના ઘરેથી નીકળી વાંકલ બજાર અને સ્ટેશન વિસ્તારમાંથી મહેન્દ્રભાઈના ઘર સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં તુલસી વિવાહના ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

મહારાષ્ટ્રમાં બર્ડ ફલૂની દહેશત બાદ ગુજરાતમાં તંત્ર એલર્ટ, ભરૂચમાં ૪૦૦ થી વધુ સ્થળેથી સેમ્પલ લેવાયા.

ProudOfGujarat

માંગરોળ : કંસાલી ગામે ડૉ.શ્યામા પ્રસાદ મુખરજીના બલિદાન દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરાયું.

ProudOfGujarat

ભરૂચ: જૈન સોશ્યલ ગૃપ ઇન્ટરનેશનલ ફેડરેશનનાં પ્રેસીડેન્ટ એ અનસુયા જે મોદી વુમન એમ્પાવરમેન્ટ સેન્ટરની મુલાકાત લીધી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!