Proud of Gujarat
INDIAFeaturedGujarat

સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે દર વર્ષેની જેમ દેવઉઠી અગિયારસના દિવસે આ વખતે પણ ભગવાન વિષ્ણુજી અને માઁ તુલસીજીના વિવાહનો મંગલમય પ્રસંગ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. કુલીન પ્રજાપતિના ઘરેથી નીકળી વાંકલ બજાર અને સ્ટેશન વિસ્તારમાંથી મહેન્દ્રભાઈના ઘર સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં તુલસી વિવાહના ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં આગના અસરગ્રસ્ત વેપારીઓ માટે રાહત પેકેજની માંગ કરતા કોંગી આગેવાન સંદીપ માંગરોલા

ProudOfGujarat

અંકલેશ્વર રોશન પાર્ક સોસાયટીનાં એક બંધ મકાનમાં રાત્રિનાં સમયે ચોરી થઈ પરંતુ બપોર 1 વાગ્યા સુધી પોલીસતંત્રને જાણ નહીં.

ProudOfGujarat

હજયાત્રાએ ગયેલા ટંકારીયાના તબીબે મક્કા શરીફમાં બીમાર દર્દીઓને નિ:શુલ્ક સારવાર પ્રદાન કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!