Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

Share

તમિલનાડુના કન્નુર હવાઈ હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ વિર જનરલ બિપિન રાવત તેમના પત્ની તેમજ અન્ય વિર જવાન લેફ્ટેનન્ટ જવાનો મળી કુલ 13 ભારતના વિર સપૂત રત્નો શહીદ થયા હતા. તેમના આત્માને શાંતિ માટે સુરત જિલ્લા પંચાયતના દંડક દિનેશ સુરતી તેમજ ગ્રામજનો દ્વારા શ્રધ્ધાંજલિ આપવામાં હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ગુજરાત સરકારે રાજ્યનાં રિક્ષા ચાલકોને ફરજિયાત યુનિફોર્મ પહેરવાના નિર્ણયને ભરૂચનાં જય ભારત ઓટોરિક્ષા આસોશિએશનનાં પ્રમુખે વખોડી કાઢયો.

ProudOfGujarat

ગોધરા સિવિલ હોસ્પિટલના પિડીયાટ્રીક વિભાગની પ્રશંસનીય કામગીરી..જાણો.

ProudOfGujarat

અંકલેશ્વરનાં ચિત્રકારે કોરોના વાયરસથી બચવા માટેના ઉપાયો ચિત્રકલા દ્વારા પ્રજાજનો સમક્ષ મુકયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!