Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ખાતે આવેલ બ્રધરન ચર્ચમાં નાતાલ પર્વની ઉજવણી કરાઇ.

Share

અંકલેશ્વર પિરામણ સ્થિત બ્રધરન ચર્ચમાં ખ્રિસ્તી સમુદાયના લોકોનો પવિત્ર ધાર્મિક તહેવાર ખ્રિસ્તી જયંતિ ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી. હાલ ચાલી રહેલ કોવિડ-૧૯ મહામારીના કારણોસર ક્રિસમસનાં તમામ કાર્યક્રમો મોકુફ રાખવામાં આવ્યા હતાં. બ્રધરન ચર્ચના પાસ્ટર રેવ. રવિદાસ સાહેબ દ્વારા દેશ અને દુનિયામાં ચાલી રહેલ કોવિડ-૧૯ મહામારી દૂર થાય એ માટે વિશેષ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ કોવિડ-૧૯ જેવી ખતરનાક મહામારીમાં મરણ પામેલાંના કુટુંબીજનો માટે દિલાસાની પ્રાર્થના કરવામાં આવી હતી અને દરેક ખ્રિસ્તી સમાજના ભાઈઓ-બહેનોને એકબીજાને નાતાલ પર્વની શુભકામનાઓ પાઠવી ક્રિસમસની ઉજવણી કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાની ચકચારી દૂધધારા ડેરીમાં સોમવારે પ્રમુખની વરણી થશે

ProudOfGujarat

વડોદરા : મહીસાગર નદીમાં ન્હાવા પડેલા બે તબીબી વિદ્યાર્થીઓનું ડૂબી જતાં મોત.

ProudOfGujarat

હરિયાણાનાં બહાદુરગઢમાં કાર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા 4 ના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!