Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ખાતે આવેલ બ્રધરન ચર્ચમાં નાતાલ પર્વની ઉજવણી કરાઇ.

Share

અંકલેશ્વર પિરામણ સ્થિત બ્રધરન ચર્ચમાં ખ્રિસ્તી સમુદાયના લોકોનો પવિત્ર ધાર્મિક તહેવાર ખ્રિસ્તી જયંતિ ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી. હાલ ચાલી રહેલ કોવિડ-૧૯ મહામારીના કારણોસર ક્રિસમસનાં તમામ કાર્યક્રમો મોકુફ રાખવામાં આવ્યા હતાં. બ્રધરન ચર્ચના પાસ્ટર રેવ. રવિદાસ સાહેબ દ્વારા દેશ અને દુનિયામાં ચાલી રહેલ કોવિડ-૧૯ મહામારી દૂર થાય એ માટે વિશેષ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ કોવિડ-૧૯ જેવી ખતરનાક મહામારીમાં મરણ પામેલાંના કુટુંબીજનો માટે દિલાસાની પ્રાર્થના કરવામાં આવી હતી અને દરેક ખ્રિસ્તી સમાજના ભાઈઓ-બહેનોને એકબીજાને નાતાલ પર્વની શુભકામનાઓ પાઠવી ક્રિસમસની ઉજવણી કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચના વરેડિયા ખાતે WBVF દ્વારા સ્ત્રી રોગ જાગૃતિ તેમજ સમાજલક્ષી કાર્યો માટેનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ભરૂચ શહેરનાં ફુરજા બંદર ખાતે રાત્રિનાં સમયે ફરવા ગયેલા લોકો પાછળ પોલીસ કાફલો દોડતા લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી.

ProudOfGujarat

ગુજરાત ના રાજ્યપાલ પદે નવા વરાયેલા માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ વ્રતજી એ સંસ્કૃત માં શપથ ગ્રહણ કર્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!