Proud of Gujarat
GujaratFeaturedINDIA

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સામાજીક વનીકરણ વિભાગ નર્મદા રેન્જ તિલકવાડા ખાતે વનીકરણ કાર્યક્રમ યોજાયો.

Share

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત મે. નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ નર્મદાના ઉર્વશીબેન પ્રજાપતિના સીધા માર્ગદર્શન હેઠળ તિલકવાડા રેન્જમાં વનીકરણની કામગીરી વરવાળા, ટાંકા, મોરિયા ગામે કરવામાં આવી હતી. જેમાં 225 વડના રોપાઓનું વનીકરણ સ્થાનિક મહાનુભાવોના હસ્તે તેમજ એન.જી.ઓ અદાણી ગૃપ અને જી.એસ.પી.એન. ગૃપ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર તિલકવાડા તેમજ સ્ટાફ સાથે રહી વનીકરણની કામગીરી કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

સુરત : અમેરિકાના પેન્ટાગનને પાછળ મૂકી શહેરનું ડાયમંડ એક્સચેન્જ ‘સુરત ડાયમંડ બોર્સ’ બન્યું દુનિયાનું સૌથી મોટું બિલ્ડિંગ

ProudOfGujarat

રાજપીપળા : નાંદોદ તાલુકાનો જુનાઘાટા ગામ પાસેનો ટકારાનો ધોધ ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠયો.

ProudOfGujarat

ભરૂચ શહેર અને જીલ્લા માં હર્ષોઉલાશ સાથે મુસ્લીમ બુરાદારોએ ઇદ ઉલ ફિત્ર ની વિશેષ નમાજ અદા કરી ઉજવણી કરી હતી…….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!