Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચની રિલીફ ટોકીઝમાં આગ લાગતા અફરાતફરીનું વાતાવરણ : આગ લાગવાનું કારણ અકબંધ..

Share

ભરૂચ નગરના સ્ટેશન રોડ પર આવેલ બંધ પડેલ રિલીફ ટોકીઝમાં આગ લાગતા અફરાતફરીનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. જોકે આગ લાગવા અંગેનું કારણ હજી અકબંધ છે. એમ મનાઈ રહ્યું છે કે મળસ્કાના સમયથી કોઈક કારણોસર આગ લાગી હોય અને ધીમે ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હોય એમ બની શકે હાલ રિલીફ ટોકીઝને અડીને તિબેતીયન ગરમ કપડાં બજાર અને અન્ય હંગામી બજાર આવેલ છે. જોકે સદભાગ્યે આગ ત્યાં સુધી પ્રસરી ન હતી જો આગ આવા હંગામી ગરમ કપડાં અને અન્ય બજારોને લપેટમાં લેતે તો ભીષણ આગ હોનારતની ઘટના સર્જાત પરંતું સદભાગ્યે આગને સમયસર ભરૂચ નગર પાલિકાના ફાયર બ્રિગેડના જવાનોએ કાબુમાં લઈ લઈ લીધી હતી.

Advertisement

Share

Related posts

વાંકલ : લાઇફ લાઇન મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલ સમગ્ર આદિવાસી વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ બનશે.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા રાઇફલ એસોસિએશનમાં તાલીમ મેળવેલ શુટરોએ રાજ્યકક્ષાની સ્પર્ધામાં મેડલ મેળવ્યા…

ProudOfGujarat

ભરૂચ : સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 10 લાખ ક્યુસેક જેટલું પાણી છોડાયું : કાંઠા વિસ્તારો હાઈ એલર્ટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!