Proud of Gujarat
INDIAFeaturedGujarat

વધતાં કોરોના પોઝીટીવ કેસના પગલે ભરૂચ તંત્ર દ્વારા કડક આદેશો… જાણો કયા ?

Share

ભરૂચ જીલ્લામાં તા.3/1/22 ના રોજથી કોરોના પોઝીટીવ કેસ ડબલ ડીઝીટ એટલે કે બેવડા આંકમાં આવતા વહીવટી તંત્ર ચોંકી ઊઠયું છે સાથે કોરોનાને નિયંત્રણમાં લેવા અંગે કડક આદેશો બહાર પાડવામાં આવ્યા છે. આ આદેશોની વિગત જોતાં આવનાર તા.18/1/22 સુધી જાહેરમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓ ભેગા થઈ શકશે નહીં તે સાથે સભા, સરઘસ, રેલી, હડતાળ અને આવેદનપત્ર પાઠવવા પર પ્રતિબંધ લગાડતા વહીવટી તંત્ર કોરોનાને નિયંત્રણમાં લેવા મેદાને પડયું હોય એમ કહી શકાય પરંતુ આજ દિવસોમાં મકરસંક્રાંતિનો પર્વ આવતો હોય સતત ત્રીજા વર્ષે ભરૂચ જિલ્લાના રહેવાસીઓ માટે આકાશી યુદ્ધનો પર્વ ઉજવી શકશે નહીં તેવું હાલ જણાય રહ્યું છે.

Advertisement

Share

Related posts

ગુજરાતમાં વેકશીનેશનનો આંક 10 કરોડ થતાં ભરૂચ ખાતે ઉજવણી.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : ભાજપ મહામંત્રી સરકારી જમીન પચાવી પાડનાર એક જ પરિવારના 6 સભ્યો સામે વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ.

ProudOfGujarat

ભરૂચ : ડૉ. કેતન દોષીનું અવસાન થયું હોવાની અફવા સદંતર ખોટી, અફવાઓથી સાવધ રહેવા પ્રાઉડ ઓફ ગુજરાતની અપીલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!