Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જીલ્લાનાં ફૂટવેરના વેપારીઓએ વધેલા જી.એસ.ટી. ના પગલે દુકાનો બંધ રાખી.

Share

ટેક્સટાઇલ ઉદ્યોગની માફક જ ફૂટવેર ઉદ્યોગ ઉપર પણ જીએસટી દરમાં વધારો કરવાનો નિર્ણય જીએસટી કાઉન્સિલ દ્વારા કરવામાં આવ્યો છે. ફૂટવેર ઉપર હાલ પાંચ ટકા જીએસટી લગાડવામાં આવી રહ્યો છે જેને વધારીને 12 ટકા કરવાનો નિર્ણય કરાતા ઉગ્ર વિરોધ કરાયો છે.

કાપડ અને પગરખામાં 12 % જી.એસ.ટી. વધારો કરાયો હતો પરંતુ કપડાના વેપારીઓ દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરતાં કાપડ પર લદાયેલ જી.એસ.ટી. આખરે મોકૂફ રાખવામા આવ્યો હતો પરંતુ ફૂટવર એટલે કે પગરખાં પરનો જી.એસ.ટી. વધારો 12 % યથાવત રખાતા ફૂટવેરના વેપારીઓએ પોતાનો વિરૂદ્ધ વ્યકત કરવા આજે પગરખાની દુકાનો બંધ રાખી અને તે દ્વારા વિરોધ નોંધાવ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચમાં ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ પૂર્વે શ્રી પરશુરામ સંગઠન દ્વારા બ્રહ્મરત્નોનું કરાયું સન્માન

ProudOfGujarat

ગુજરાતની 66 નગરપાલિકાઓમાં સિટી સિવિક સેન્ટર શરૂ થશે, સરકારે રૂ.33 કરોડ ફાળવ્યા

ProudOfGujarat

છોટાઉદેપુર : ઈન્ડીયન આર્મીમાંથી સેવા નિવૃત્ત થઈને વતન પરત ફરેલા ફૌજી જવાનોનું ઉમળકાભેર સ્વાગત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!