Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદ : પરિણીતાએ સાસરિયાઓનાં ત્રાસથી આપઘાત કર્યો.

Share

આમોદ તાલુકાનાં ચકલાદ ગામની છોકરીએ પરિવારની વિરદ્ધ જઈ આછોદ ગામનાં યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. થોડા સમય બાદ પોતાના પરિવાર સાથે ફરી સંબંધ સુધર્યા હતા. જોકે પરિણીતાને સાસરીમાં ત્રાસ અપાતો હોવાથી પરિણીતાએ દવા પી લીધી હતી જેને વડોદરા SSG હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં, જ્યાં તેઓનું મોત નિપજ્યું હતું. પરિણીતાને એક દોઢ વર્ષનો બાળક પણ છે. પરિણીતાનાં પિયર પક્ષે સાસરી પક્ષ વિરુદ્ધ આમોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement :

Advertisement

Share

Related posts

ભરૂચના દહેજની સ્ટર્લીંગ કંપનીમાં ગેસ ગળતરના કારણે ભારે નાશભાગ મચી

ProudOfGujarat

અંકલેશ્વરનાં વાલિયા સીલુડી ચોકડી ખાતે કેવી રીતે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ નોંધાયો ગુનો…જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચ : રાજપારડી વિજ કંપનીમાં વિદાય લેતા ઇજનેરને વિદાયમાન તથા નવા ઇજનેરને આવકાર અપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!