Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર – નર્મદા નદીમાં લાપતા થયેલ ત્રણ યુવાન માંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો.અન્ય બે યુવાનની શોધખોળ ચાલુ…..

Share

વિનોદભાઇ પટેલ

ગતરોજ અંકલેશ્વરના બોરભાઠા વિસ્તાર માં નર્મદા નદીમાં 5 યુવાનો ન્હાવા પડ્યા હતા જેમાં અચાનક ભરતી આવી જતા 2 યુવાનો હેમખેમ કિનારે આવી ગયા હતા અને બાકી 3 યુવાની નર્મદાના ધસમસતા પુરમાં તણાઈ ગયા હતા.મોડી રાત સુધી ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા ત્રણ યુવાનો ની શોધખોળ કરવામાં આવી હતી પરંતુ યુવાનોને શોધવામાં સફળતા મળી ન હતી, જેમાં આજે સવારે 1 યુવાન નામે વિનય પટેલ નો મૃતદેહ સ્થાનિક માછીમારો ને મળી આવ્યો છે જે બાબતે મૃતદેહ ને PM અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement


Share

Related posts

એક્સિડન્ટ ક્લેઈમ કેસમાં એક જ દિવસમાં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે દાવાની પતાવટ કરી.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાની તમામ ૩૩ ગ્રામ પંચાયતોમાં આમ આદમી પાર્ટી સરપંચના ઉમેદવાર ઊભા રાખશે.

ProudOfGujarat

ભરૂચ : એજન્ટોની સંડોવણી : સિંધોત ગામના સાઉદી અરબમાં ૧ વર્ષથી ફસાયેલાં પુત્રને છોડાવવા માટે પિતાએ જમીન આસમાન એક કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!