Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વરના ભડકોદ્રા ગામની સીમમાં આવેલ આઝાદ નગરના એક મકાનમાં તાસ્કારો ત્રાટક્યા હતા

Share

બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભડકોદ્રા ગામના આઝાદ નગરના એક મકાનમાં રહેતા એયુબ ભાઈ ઘર બંધ કરી કામ અર્થે ગયા હતા એ દરમ્યાન તસ્કરોએ તેમના મકાનમાં ત્રાટકી અંદરથી રૂપિયા ૫૦ હજાર રોકડા અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.બનવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

EVM નું શીલ ખૂલેલું જોતા કોંગ્રેસના ઉમેદવાર દ્વારા આપઘાતનો પ્રયાસ કરાયો.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં ખીસ્સા કાતરૂ ટોળકી સક્રિય, ત્રણ મોબાઈલ અને પર્સની ઉઠાંતરી

ProudOfGujarat

અમદાવાદમાં આજે સાંજે યોજાશે નિ:શુલ્ક ડ્રોન શો, 600 ડ્રોન ઉડશે આકાશમાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!