Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વરના ભડકોદ્રા ગામની સીમમાં આવેલ આઝાદ નગરના એક મકાનમાં તાસ્કારો ત્રાટક્યા હતા

Share

બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભડકોદ્રા ગામના આઝાદ નગરના એક મકાનમાં રહેતા એયુબ ભાઈ ઘર બંધ કરી કામ અર્થે ગયા હતા એ દરમ્યાન તસ્કરોએ તેમના મકાનમાં ત્રાટકી અંદરથી રૂપિયા ૫૦ હજાર રોકડા અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.બનવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

યશરાજ ફિલ્મ્સ આવતીકાલે સવારે ૧૧ વાગ્યે રોમેન્ટિક ફિલ્મ ‘સૈયારા’નું ટ્રેલર રિલીઝ કરશે!

ProudOfGujarat

આરોગ્ય સાથે ચેડા : વલસાડના જોધપુર સ્વીટ માર્ટની દુકાન ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે છાપો માર્યો.

ProudOfGujarat

ખેડામાં પાર્લરની આડમાં ચાલતો દારૂનો ધંધો ગાંધીનગર વિજલન્સ ટીમે દરોડો પાડી પર્દાફાશ કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!