Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની શ્રી સુદર્શન  પોલીકુલ કંપનીમાં પાણીની ટાંકીમાં ન્હાવા ગયેલ કામદારનું ડૂબી જતા મોત નીપજ્યું

Share

બનાબ અંગેની મળતી વિગતો અનુસાર અંકલેશ્વરની શ્રી સુદર્શન પોલીકુલ કંપનીમાં કામ કરતો ૨૧ વર્ષીય દીપક સુરેશ માજી કંપનીમાં આવેલ પાણીની ટાંકીમાં ન્હાવા ગયો હતો દરમ્યાન તે ટાંકીના પાણીમાં ગરકાવ થઇ જતા ડૂબી જતા મોત નીપજ્યું હતું.બનાવ અંગે જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી છે

Advertisement

Share

Related posts

ગોધરા : પંચામૃત ડેરીનાં ચેરમેન જેઠાભાઈ ભરવાડ બિનહરીફ ચુંટાયા.

ProudOfGujarat

ભરૂચ દહેજ બાયપાસ શ્રવણ ચોકડી નજીક ટેન્કર ચાલકે સ્ટેરિંગ પર નો કાબુ ગુમાવતા ડિવાઈડર ઉપર ટેન્કર ઘુસી જતા એક ને ઇજા-થોડા સમય માટે ટેન્કર રોડ વચ્ચે રહેતા ટ્રાફિક જામ ના દ્રશ્યો …

ProudOfGujarat

પાનોલી: જી.આઈ.ડી.સી ની જી.આર.ડી.ડાયનામિક કંપનીના કોન્ટ્રાકટરે કામદારોને બે મહિનાથી પગાર નહી ચુકવતા કામદારોની હાલત કફોડી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!