Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની શ્રી સુદર્શન  પોલીકુલ કંપનીમાં પાણીની ટાંકીમાં ન્હાવા ગયેલ કામદારનું ડૂબી જતા મોત નીપજ્યું

Share

બનાબ અંગેની મળતી વિગતો અનુસાર અંકલેશ્વરની શ્રી સુદર્શન પોલીકુલ કંપનીમાં કામ કરતો ૨૧ વર્ષીય દીપક સુરેશ માજી કંપનીમાં આવેલ પાણીની ટાંકીમાં ન્હાવા ગયો હતો દરમ્યાન તે ટાંકીના પાણીમાં ગરકાવ થઇ જતા ડૂબી જતા મોત નીપજ્યું હતું.બનાવ અંગે જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી છે

Advertisement

Share

Related posts

ચાંદીપુરા વાયરસ સામે ભરૂચ જિલ્લા તંત્ર એલર્ટ, આરોગ્ય વિભાગ એક્શન મોડમાં  :  કલેક્ટર ડૉ. નવનાથ ગવહાણેએ KMCRI મેડિકલ કોલેજની મુલાકાત લઈ આઇસોલેશન વોર્ડ અને વેન્ટિલેટર સુવિધાની સમીક્ષા કરી

ProudOfGujarat

રાજપીપળામાં આવેલ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ મુલાકાત લીધી.

ProudOfGujarat

સુરતનાં એક જવેલર્સએ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઇ ખાસ સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનિયમની નોટો તૈયાર કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!