Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના પાનોલી નજીક નહેરમાંથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી મુજબ પાનોલી જી.આઈ.ડી.સીની. આર.એસ.પી.એલ કંપની બાજુમાં આવેલ નહેરમાં આશરે 35 વર્ષીય અજાણ્યા યુવાનનો મુતદેહ મળી આવ્યો હતો. જે અંગે સામાજીક આગેવાન રજનીશ સિંહએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.ઘટનાને પગલે પોલીસ અને ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી યુવાનનો મૃતદેહ નહેરમાંથી બહાર કાઢી મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી તેના વાલીવારસાની શોધખોળ આરંભી છે.

Advertisement


Share

Related posts

માંગરોળ ની આજુબાજુ શેરડી કાપતા મજૂરો ને ફૂડ પેકેટ નુ વિતરણ થયું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં અનેક વિસ્તારોમાં વીજપુરવઠો છેલ્લા 4 દિવસથી ખોરવાયો.

ProudOfGujarat

લગ્નમાં નવા કપડાં ના પહેરનારા પણ આત્મહત્યા કરી શકે છે…જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!