Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના પાનોલી નજીક નહેરમાંથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી મુજબ પાનોલી જી.આઈ.ડી.સીની. આર.એસ.પી.એલ કંપની બાજુમાં આવેલ નહેરમાં આશરે 35 વર્ષીય અજાણ્યા યુવાનનો મુતદેહ મળી આવ્યો હતો. જે અંગે સામાજીક આગેવાન રજનીશ સિંહએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.ઘટનાને પગલે પોલીસ અને ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી યુવાનનો મૃતદેહ નહેરમાંથી બહાર કાઢી મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી તેના વાલીવારસાની શોધખોળ આરંભી છે.

Advertisement


Share

Related posts

સુરતમાં રૂ.૧૩૯ કરોડના ખર્ચે ૮૭.૫૦ હેક્ટર જગ્યામાં બનશે નવો બાયોડાયવર્સિટી પાર્ક.

ProudOfGujarat

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કાર્યક્રમ માટે ST બસો ભાડે ન આપવા રજૂઆત,સરકાર પાસેથી STને 22 કરોડ લેવાના છે

ProudOfGujarat

ભરૂચમાં હિટ એન્ડ રન અકસ્માતમાં વૃદ્ધનું મોત, પુત્રે અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!