Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર તાલુકાના એક ગામની સગીરાને ભગાડી જનાર વધુ એક ઈસમને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ…

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના એક ગામની ૧૩ વર્ષની સગીરાને ગત તારીખ-૨૭-૪-૧૯ના રોજ કોઈક ઈસમો અપહરણ કરી ઉઠાવી ગયા હતા. બનાવ અંગે સગીરાના પિતાએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ફરિયાદ નોંધી અગાઉ કરણ શ્રીરામ રાઠોડની ધરપકડ કર્યા બાદ ગતરોજ વધુ એક આરોપી મનીષભાઈ રમેશચંદ્રને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારનાં આદિવાસીઓ અને ધારાસભ્યોએ જિલ્લા કલેક્ટરને મળી આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

આગામી સમયમાં ડુંગળી મળી શકે છે રૂ. 100 ની કિલો ? ….જાણો વધુ.

ProudOfGujarat

માંગરોળના આસરમા ગામે 108 દિવસ નર્મદા પરિક્રમા કરી પરત આવેલા પદયાત્રીઓનું ગ્રામજનોએ સ્વાગત કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!