Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર- રામકુંડ પાસે આવેલ એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા…

Share

દિનેશભાઈ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસ વિસ્તારમાં આવેલ રામકુંડ નજીક રોહિત વાસ પાસે આવેલ ઠાકોરભાઈના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરનો નકુચો તોડી ઘરમાં મુકેલ ચીજવસ્તુઓ ઉપર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા.ઘરના તમામ સભ્યો ચોટીલા મંદિરે ગયા હોય તે દરમિયાન હાલ ઘર માં કઈ કઈ વસ્તુઓ ચોરી થઇ છે તે જાણવા મળ્યું નથી પરંતુ તેમના સંબંધી હિતેન્દ્ર ચૌહાણ દ્વારા જાણવા મળ્યું હતું કે ઘરના માલિક હાલ ચોટીલા થી પરત ઘરે આવી રહ્યા છે અને શું શું વસ્તુ ઘરમાંથી ગયું છે તે આવીને તપાસ કરશે પરંતુ હાલ અંકલેશ્વર શહેર પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે.

Advertisement


Share

Related posts

ભરૂચ નગરના શક્તિનાથ અને અન્ય વિસ્તારોમાં ટ્રાફિકને નડતર બાઈકોને ડિટેઇન કરી દંડ કરાયો…

ProudOfGujarat

આગામી ઉત્તરાયણ પર્વે કરૂણા અભિયાન અંતર્ગત ભરૂચ વનવિભાગ દ્વારા પ્રશિક્ષણ શિબિર યોજાઈ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો, પત્ની સાથે આડા સંબંધ રાખનાર મિત્રનું મિત્રએ જ ઢીમ ઢાળયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!